સંબંધિત સમાચાર
- Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે
- Puri Rath Yatra 2026- ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈના રોજ કડક સુરક્ષા વચ્ચે શરૂ થશે, જેમાં 15 અર્ધલશ્કરી કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
- રથયાત્રા પૂર્વે સુરક્ષા લોક: વેજલપુર, સેટેલાઈટ અને સરખેજ સહિતના વિસ્તારોમાં પોલીસનું સઘન ચેકિંગ, વોન્ટેડ આરોપીઓ જેલભેગા
- Jagannath Prasad- રથયાત્રાના મુખ્ય મહાપ્રસાદ અને વાનગીઓ:
- Rathyatra History - જગન્નાથપુરી રથયાત્રા અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ, જાણો કોણે શરૂ કરી રથયાત્રા
Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.
Jagannath Rath name- રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે.
Jagannath 3 Rath name- ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે. આ રથ લાલ અને પીળા રંગના કપડાથી શણગારવામાં આવે છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે.
ભાઈ બળભદ્રને મળેલ રથ (Balabhadra Rath name) તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
ત્રણેય રથને અલગ-અલગ નામ આપવામાં આવ્યું છે કારણ કે ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવામાં આવે છે, આ રથ લાલ અને પીળા રંગનો છે અને તેમાં 16 પૈડાં છે, ભગવાન બલભદ્રનો રથ લાલ અને લીલા રંગનો છે, તેને તાલધ્વજ કહેવામાં આવે છે અને તેમાં 14 પૈડાં છે. સાથે અને દેવી (Subhadra Rath name) સુભદ્રાના રથ તરીકે ઓળખાય છે.
Edited By-Monica Sahu
