સંબંધિત સમાચાર
- Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા
- સોનાક્ષી સિન્હાના વેડિંગ ડ્રેસનો વીડિયો થયો વાયરલ, જુઓ શું છે કલર અને ડિઝાઈન
- Sonakshi sinha wedding- હિંદુ કે મુસ્લિમ, સોનાક્ષી અને ઝહીર કયા રિવાજો સાથે કરશે લગ્ન? રમુજી ક્ષણનો વીડિયો વાયરલ થયો હતો
- લગ્નની તૈયારીઓ વચ્ચે સોનાક્ષીના સાસરે પહોચ્યા શત્રુધ્ન સિન્હા, જમાઈને કંઈક આ અંદાજમાં મળ્યા શોટ્ગન
- તમે કોના પક્ષમાં રહેશો ? બહેન સોનાક્ષીના ઝહીર સાથે લગ્નના સમાચાર વચ્ચે લવ સિન્હાએ આ કેવો પ્રશ્ન પુછ્યો !
તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા
love sinha
બોલીવુડની ગલીઓમાં આ વાતની ચર્ચા સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલની લગ્નની ચર્ચા થઈ રહી છે. આ કપલે સાદા લગ્ન કર્યા હતા અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું. તેમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ ભાગ લીધો હતો. આ લગ્નમાં સોનાક્ષી સિન્હાનો ભાઈ લવ સિંહા ગેરહાજર રહ્યો હતો. લવ સિન્હાની ગેરહાજરીને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને અનેક અટકળો લગાવવામાં આવી હતી. બીજી ઘણી બાબતો વચ્ચે લવ સિંહાએ આ અંગે પ્રતિક્રિયા આપી અને લગ્નમાં હાજર ન રહેવાનું સાચું કારણ પણ જણાવ્યું. તેણે અનેક ટ્વિટમાં સમગ્ર મામલાને વિગતવાર શેર કર્યો છે.
લવ સિન્હાએ લગ્નમાં ન જવાનુ બતાવ્યુ કારણ
લવ સિન્હાએ ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ લગાવતા લગ્નમાં ભાગ ન લેવાનુ અસલી કારણ બતાવ્યુ છે. તેમણે એક્સ પોસ્ટમાં લખ્યુ કારણ ખૂબ સ્પષ્ટ છે કે હુ કેમ ભાગ ન લીધો અને કેટલાક લોકો સાથે કોઈપણ રીતે નહી જોડાઉ. મને ખુશી છે કે મીડિયાના એક સભ્યએ પીઆર ટીમ દ્વારા રજુ કરવામાં આવેલ રચનાત્મક સ્ટોરીઓ પર વિશ્વાસ કરવાને બદલે શોધ કરી. આ કડીમાં લવ સિન્હાએ આગળ લખ્યુ, જે કથનને ખોટી રીતે મારી તરફથી રજુ કરવામાં આવી રહ્યુ છે તે મારુ નિવેદન નથી. પણ એક વરિષ્ઠ પત્રકારે એક લેખમાં લખ્યુ હતુ. મામલો હવે બંધ થઈ ચુક્યો છે અને હુ આગળ તેના પર કોઈ ટિપ્પણી નહી કરુ.
અહી જુઓ એક્સ પોસ્ટ
The reasons are very clear as to why I didnt attend, and would not associate with some people no matter what. Im glad a member of the media did their research instead of relying on creative stories being put out by a PR team.
— Luv S Sinha (@LuvSinha) July 1, 2024
ફરી લવ એ સફાઈ આપી
તેને ટ્વીટ કર્યા પછી જ અનેક સવાલ ઉભા થઈ ગયા. જેના પર સ્પષ્ટતા આપતા લવ સિન્હાએ ચોખવટ કરે એકે તેઓ લગ્નમાં કેમ સામેલ થયા નહોતા અને તેના અનેક કારણો હતા. સાથે જ તેણે એ પણ સ્પષ્ટતા કરી કે લેખમાં લખવામાં આવેલી બાબતો તેમનું નિવેદન નથી, પરંતુ તેઓ ચોક્કસપણે આ બાબતો સાથે સહમત છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ સોનાક્ષી સિન્હાના સાસરિયાઓ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. બાદમાં લવે આ બાબતો પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હવે આ મામલાએ જોર પકડ્યું છે અને ઝહીર ઈકબાલનો પરિવાર કયા પ્રકારના મામલામાં સંડોવાયેલો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
The quote that is being incorrectly attributed to me is not my statement, and was written in an article by a senior journalist . The matter is now closed, and I will not be commenting on it any further.
— Luv S Sinha (@LuvSinha) July 2, 2024
તેને ટ્વીટ કર્યા પછી જ અનેક સવાલ ઉભા થઈ ગયા. જેના પર સ્પષ્ટતા આપતા લવ સિન્હાએ ચોખવટ કરે એકે તેઓ લગ્નમાં કેમ સામેલ થયા નહોતા અને તેના અનેક કારણો હતા. સાથે જ તેણે એ પણ સ્પષ્ટતા કરી કે લેખમાં લખવામાં આવેલી બાબતો તેમનું નિવેદન નથી, પરંતુ તેઓ ચોક્કસપણે આ બાબતો સાથે સહમત છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે ભવિષ્યમાં પણ સોનાક્ષી સિન્હાના સાસરિયાઓ સાથે કોઈ સંબંધ રાખવા માંગતો નથી. બાદમાં લવે આ બાબતો પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ હવે આ મામલાએ જોર પકડ્યું છે અને ઝહીર ઈકબાલનો પરિવાર કયા પ્રકારના મામલામાં સંડોવાયેલો છે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
આગળનો લેખ