ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 28 ઑગસ્ટ 2019 (18:16 IST)

Salman Khanના થપ્પડનો સ્વાદ ચાખી ચૂક્યા છે આ લોકો

સલમાન ખાન અને એશવર્યા રાયના વચ્ચે બ્રેકઅપ થયા વર્ષો થઈ ગયા છે. એશ્વર્યા હવે ખુશહાળ પરિણીત જીવન જી રહી છે. એક દીકરીની મા બની ગઈ ચે. ત સિબાય પણ સલમાન અને તેમના પ્રેમ પ્રસંગની ચર્ચા સમય -સમય પર થતી રહે છે. 
આ દિવસો સલમાનનો એક જૂનો ઈંટરવ્યૂહ વાયરલ થઈ રહ્યું છે. બહુ બધા યુવા આ સમયે બાળક હતા અને તેના માટે આ એક નવી વાત છે. તેથી આ ઈંટરવ્ય ઓહને આટલી ચર્ચા મળી રહી છે. વાત 2002ની છે જ્યારે સલમાનએ આ ઈંટરવ્યૂહ આપ્યું હતું. સલમાનએ જણાવ્યું હતું કે એશ્વર્યા સાથે ક્યારે પણ મારપીટ નહી કરી. તે સમયે ચર્ચા હતી કે સલમાન એશ્વર્યાના ફ્લેટ પર જઈને ખૂબ હંગામો કર્યું હતું. એ નશામાં હતા. એશ્વર્યાથી બહાર આવવાની જિદ કરી રહ્યા હતા. એશ્વર્યા બહાર નિકળી તો તેને થપ્પડ મારી દીધું. આ ઈંટરવ્યૂહમાં આ ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. તેને એશવર્યા સાથે મારપીટ નહી કરી હતી. 
 
શા માટે તૂટ્યું એશ્વર્યા અને સલમાનનો રિશ્તો... 
એશ્વર્યા પર સલમાન બહુ વધારે અધિકાર જમાવતા હતા. એ એશ્વર્યાને કહેવા લાગ્યા હતા કે આ હીરોની સાથે કામ કરો, તેની સાથે ન કરવું, જે પણ હીરોની સાથે એ ફિલ્મ કરતી તેની સાથે સલમાન એશ્વર્યાના નામ જોડી નાખતો. આ કારણે એશ્વર્યાએ તેનાથી મળવું બંદ કરી નાખ્યું તો એ તેમના ઘરે પહોંચીને હંગામો કરવા લાગ્યા. આ વાત એશ્વર્યાના માતા-પિતાને પસંદ ન આવી. ઈંટરવ્યૂહમાં સલમાને કીધું કે એશ્વર્યા કઈક પણ ખોટું નહી કર્યું. એ પણ હોતા તો આમજ કરતા. આ ઘટનાઓ પછી એશ્વર્યાના સલમાન સાથે સંબંધ ખત્મ કરી લીધા અને પછી અભિષેક બચ્ચનથી લગ્ન કરી લીધું.