સંબંધિત સમાચાર
- ઓમિક્રૉન વૅરિયન્ટ : દુનિયાભરમાં ત્રણ દિવસમાં 5,700થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી
- મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક? 24 કલાકમાં 1500 નવા કેસ નોંધાયા, 12 મોત
- Corona Update: ગુજરાતમાં ઓમિક્રોના 49 અને કોરોનાના 179 કેસ નોંધાયા, બેના મોતCorona Update: ગુજરાતમાં ઓમિક્રોના 49 અને કોરોનાના 179 કેસ નોંધાયા, બેના મોત
- Omicron Cases: એક જ મહિનામાં 108 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, દુનિયાભરમાં 1.50 લાખથી વધુ કેસ, જાણો જુદા જુદા દેશોની હાલત
- ઓમિક્રોનના કારણે UP માં નાઈટ કર્ફ્યુ પરત, 25 ડિસેમ્બરથી ફરી શરૂ થશે પ્રતિબંધો
Omicron- તીવ્રતાથી ફેલાઈ રહ્યો ઓમિક્રોન 19 રાજ્યો સુધી પહૉંચ્યો, 70 અને નવા કેસ સામે આવ્યા, અત્યાર સુધી 578 લોકો થઈ ગયા સંક્રમિત
દેશમાં કોરોના વાયરસના નવા વેરિએંટ ઓમિક્રોનથી સંક્રમણના કેસ તીવ્રતાથી વધી રહ્યા છે. રવિવારે ઘણા રાજ્યોમાં તીવ્રતાથી વધી રહ્યા છે. રવિવારે ઘણા રાજ્યોમાં આ વેરિએંટથી સંક્રમિત દર્દીઓની ખબર પડી. જે પછી દેશમાં ઓમિક્રોનની સંખ્યા 492 થઈ ગઈ છે. કેરળમાં આજે ઓમિક્રોનના 19 નવા કેસ સામે આવ્યા. જેનાથી રાહ્યમાં કુળ 57 કેસ થઈ ગયા. તેમાં 11 કેસ એર્ણકુલમમાં તિરૂવનંતપુરમમાં 6 અને ત્રિશૂર અને કુન્નુરમાં એક -એક કેસ નોંધાયા.
COVID19 | India reports 6,531 new cases and 7,141 recoveries reported in the last 24 hours. Active caseload currently stands at 75,841. Recovery Rate currently at 98.40%
— ANI (@ANI) December 27, 2021
Omicron case tally stands to 578. pic.twitter.com/Am7MvokCm9
મહારાષ્ટ્રમાં રવિવારે જ્યારે ઓમિક્રોનના 31 નવા કેસ નોંધાયા હતા, ત્યારે રાજ્યમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 141 થઈ ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુંબઈમાં ઓમિક્રોનના 27 નવા કેસ નોંધાયા છે, જેનાથી શહેરમાં આવા કેસોની સંખ્યા 73 થઈ ગઈ છે. આ તમામ નવા કેસ મુંબઈ એરપોર્ટ પર તપાસ દરમિયાન મળી આવ્યા હતા. જેમાંથી 61 દર્દીઓને ચેપ મુક્ત થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
