સોમવાર, 12 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
Written By
Last Modified:
વિશાખાપટ્ટનમ. , સોમવાર, 21 નવેમ્બર 2016 (12:38 IST)
IndvsEng: ઈગ્લેંડ વિરુદ્ધ ભારતની ધમાકેદાર જીત
ભારતે બીજી ક્રિકેટ ટેસ્ટમાં ઈગ્લેંડને 246 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી. ઈગ્લેડની ટીમ 405 રનના લક્ષ્યનો પીછો કરતા 158 રન પર સમેટાઈ ગઈ.
ભારત તરફથી અશ્વિને 3 જ્યારે કે મોહમ્મદ શામી, જયંત યાદવ અને રવિન્દ્ર જડેજાએ 2-2 વિકેટ લીધી.
સ્કોર કાર્ડ જોવા ક્લિક કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
National Youth Day- સ્વામી વિવેકાનંદ જયંતિ - સફળતા માટે સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે 4 મંત્ર
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.
Swami Vivekananda Quotes: ‘જેવો તમે વિચારો છો, તેવા જ તમે...’ સફળ જીવન માટે સ્વામીજીના આ વિચારો યાદ રાખો.
Swami Vivekanand ke Vichar: સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ ૧૨ જાન્યુઆરીએ આવે છે. આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ પણ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના ઉપદેશો યુવા પેઢી માટે વરદાનરૂપ બની રહ્યા છે. તેમના વિચારો આપણને સફળ જીવન અને પ્રગતિ માટે પ્રેરણા આપે છે.
સવારે ખાલી પેટે પીવો 1 ચમચી દેશી ઘી, તમને એટલા બધા ફાયદા થશે કે તમે તેને દરરોજ પીશો
Desi ghee health benefits: આયુર્વેદ અનુસાર, દેશી ઘી દરેક રીતે સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે. ચાલો જાણીએ દેશી ઘીનું સેવન કરવાની સાચી રીત અને તેના જબરદસ્ત સ્વાસ્થ્ય લાભો વિશે
International Thank You Day-આંતરરાષ્ટ્રીય આભાર દિવસ
દર વર્ષે ૧૧ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય આભાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને એવા લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની યાદ અપાવે છે
લાલ બહાદુર શાસ્ત્રીના અણમોલ વચન - Lal Bahadur Shashrti Quotes
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ. - જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
વીડિયો
Watch More Videos
નવીનતમ
'વિનોદ ખન્ના સ્વર્ગમાંથી હસતા હશે': રિલીઝ થયાના 35 દિવસ પછી અભિનેત્રીએ જોઈ ધુરંધર, અક્ષય ખન્ના વિશે કહી આ વાત
ધુરંધર માટે પ્રશંસાનો વરસાદ ચાલુ છે. હવે, એક પ્રખ્યાત અભિનેત્રીએ ધુરંધરના કલાકારોની પ્રશંસા કરી છે. અક્ષય ખન્નાએ તેના પર ખાસ છાપ છોડી છે.
ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો
Viral Jokes: માલકિન : કેટલો સમય થયો? નોકરાણીનો જવાબ વાંચીને તમે મોટેથી હસશો. પોલીસ: તમે પાડોશીની પત્નીના ગુમ થવા અંગે ફરિયાદ કેમ નોંધાવી રહ્યા છો?
ઉત્તરાયણ જોક્સ- મકર સંક્રાતિ આવી રહી છે
પત્ની- સાંભળો મકર સંક્રાતિ આવી રહી છે કોઈ આઈડિયા આપો ને શું વિતરણ કરું ? પતિ- તારી બહેનપણીઓને મારું મોબાઈલ નંબર આપી દે....
ગુજરાતી જોક્સ - દંડ શા માટે
પોલીસ: તમારા બધા દસ્તાવેજો બરાબર છે, પણ તમને 2,000 રૂપિયાનો દંડ થશે. પપ્પુ: સાહેબ, જો બધા દસ્તાવેજો બરાબર છે, તો દંડ શા માટે?
અંવિકા ગૌર મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી આપશે ગુડ ન્યુઝ ? બાલિકા વધુ અભિનેત્રી બોલી - એક્સાઈટેડ છુ
બાલિકા વધુ અભિનેત્રી અંવિકા ગૌરના મિલિંદ ચંદવાની સાથે લગ્નના 3 મહિના પછી પ્રેગનેંસીના સમાચાર ચર્ચામાં આવી ગયા છે.
ધર્મ
Surya Dev Na 108 Naam : મકરસંક્રાંતિ પર સૂર્ય ભગવાનના આ 108 નામોનો જાપ કરવાથી જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ અને થશે સમસ્યાઓ દૂર
Surya Dev Ke 108 Naam : મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ શનિની રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે સૂર્ય દેવના 108 નામોનો જાપ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચાલો આ નામો વિશે વધુ જાણીએ
મકરસંક્રાતિના દિવસે કરો 6 ઉપાય ગ્રહ દોષથી મળશે છુટકારો
જ્યોતિષ ગણતરીઓ અનુસાર, મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય દેવ ગુરુ, દેવગુરુની ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસથી તેમની ગતિ ઉત્તર તરફ જાય છે. આને સૂર્યનું ઉત્તરાયણ કહેવામાં આવે છે.
ઉત્તરાયણ સુપરહિટ સોન્ગ્સ - Makar Sankranti song lyrics in Gujarati
અય ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા અય ઢીલ દે ઢીલ દેદે રે ભૈયા ઈસ પતંગ કો ઢિલ દે જૈસે હી મસ્તી મેં આયે જૈસે હી મસ્તી મેં આયે
શનિ ચાલીસા ગુજરાતી - ભાવાર્થ, લાભ અને પાઠ વિધિ - Shani Chalisa Lyrics with meaning in Gujarati
Shani Chalisa Meaning Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યાથી પીડિત લોકોએ તેનાથી રાહત મળે છે. સાથે જ આર્થિક તંગી દૂર થાય છે. નિયમિત પાઠ કરવાથી બગડતા કામ પણ બનવા માંડે છે. આવો જાણીએ શનિચાલીસા નો ભાવાર્થ, શનિ ચાલીસા વાંચવાના લાભ, શનિ ચાલીસા કેવી રીતે કરવા અને શનિ ચાલીસા વિશે પ્રશ્નો.
Makar Sankranti Ni Katha: કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ ? જાણો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા
Makar Sankranti Ki Katha: મકર સંક્રાંતિ આવવામાં હજુ થોડા જ દિવસ બાકી રહી ગયા છે. ઘરો અને બજારોમાં આ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તલ-ગોળ થી બનેલી મીઠાઈઓ અને પતંગોથી દુકાનો સજ્જ થઈ ગઈ છે. લોકો આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે. પણ શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે આ તહેવારની શરૂઆત કેવી રીતે થઈ અને આ તહેવારને કેમ ઉજવવામાં આવે છે. જો હા તો આ આર્ટીકલ તમારે માટે છે. આવો પૌરાણિક કથાઓના માઘ્યમથી આ તહેવારને ઉજવવાનુ કારણ જાણીએ.