સંબંધિત સમાચાર
- Chaitra Navratri 2019- આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માં, ભરી જશે સુખ-સંપત્તિનો ભંડાર
- Navratri Day 4- મા દુર્ગાનુ ચોથુ સ્વરૂપ - કૃષ્ણમાંડા
- ચૈત્ર નવરાત્રિ 2019 - આ પાંચ ઉપાયોથી પ્રસન્ન થશે દેવી માતા, ભરી દેશે સુખ-સંપત્તિના ભંડાર 86 views
- Navratri Day 2 - માઁ શક્તિનું બીજુ રૂપ - બ્રહ્મચારિણી
- ચૈત્ર નવરાત્રિમાં પીળી કોડીના કરો આ ઉપાય, મળશે સુખ અને સમૃદ્ધિ
નવરાત્રિમાં જો નહી રાખો વાસ્તુનુ ધ્યાન, તો અધૂરી રહી શકે છે માતાની આરાધના -
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.