શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (09:39 IST)

મંગળસુત્ર- સિંદૂર શા માટે જરૂરી છે

Beauty Tips In gujarati
મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે તેમજ એક પરણીત મહિલાઓ ને શનિના પ્રકોપ થી પણ બચાવે છે 
સિંદૂર મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે. 
 
સિંદૂર 
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે.