આજે પેટ્રોલ ભરાવા જઈ રહ્યા છો તો વાંચી લો આ ખબર
આજે આખા ભારત દેશમાં રાત્રે 8 વાગ્યાથે લઈને 8.15 મિનિટ સુધી પેટ્રોલ પંપ બંદ રહેશે. આ બંદ 5 સૂત્રીય માંગને લઈને કરવા જઈ રહ્યા છે.
આ સાંકેતિક બંદનો ઉદ્દેશ્ય સરકારનો ધ્યાન ખીંચવું અને ડીલરોની સમસ્યાઓ વિશે જણાવવાનું છે. આ સમયે પેટ્રોલ પંપની બધી લાઈટો બંદ કરાઈ જશે. અએ કોઈને પણ પેટ્રોલ નહી અપાય.
પેટ્રોલ ડીલરની આ માંગણી છે કે કીમત નક્કી કરવાની પોલિસી બનાવો.
પેટોલ પંપની માંગ છે કે કીમતના વધતા-ઘટતાના કારણે થતાં નુકશાનની ભરપાએ સરકાર કરે. તેલ માર્કેટિંગ કંપનીયો તરફથી કીમતોમાં વધ-ઘટથી પેટ્રોલ પંપને નુકશાનનો સામનો કરવો પડે છે.
જો આ બંદ પછી પણ સરકાર કોઈ ઠોસ પગલા નહી લેશે તો પછી 31 માર્ચથી ડીલર પેટ્રોલ સ્ટાક પણ માંગવું બંદ કરી શકે છે. જેત્જી ડીઝલ-પેટ્રોલની અછત થઈ જશે.