વૃધ્ધિ દર રહેશે 6 ટકા - રિઝર્વ બેંક
ભારતીય રિઝર્વ બેંકે આ વાતથી ઈનકાર કર્યો છે કે તેના પર વર્તમાન નાણાકીય વર્ષમાં 6 ટકા વિકાસ દરનુ અનુમાન બતાવવા માટે રાજનીતિક દબાવ હતો. બેંકના ગવર્નરા ડી. સુબ્બારાવે કહ્યુ કે 2009-10માં ભારતન વૃધ્ધિ દર આનાથી ઓછો રહેવાનો વિચાર દૂરની કોડી છે. તેમણે કહ્યુ કે આ અમારુ શ્રેષ્ઠ આકલન છે કે 2009-10માં વૃધ્ધિ દર છ ટકા રહેશે.