વરસાદ કોણે ન ગમે .ચોમાસા આવતા જ ગરમીથી રાહત મળે છે,પરંતુ ચોમાસા પોતાની સાથે અનેક રોગો પણ લાવે છે. ચોમાસામાં દરમિયાન ખોરાક પ્રત્યે સાવધાની લેવી જોઇએ. આવો અમે તમને જણાવીએ કે ચોમાસામાં કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવુ જોઈએ.
આઈલી ફૂડ
વરસાદની મોસમ દરમિયાન ચા અને ભજીયાનો સ્વાદ બધાને ભાવે છે, પરંતુ આવા હવામાનમાં ભજીયા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ચોમાસામાં ભેજ વધી જાય છે ,જેના કારણે શરીરનો પાચન તંત્ર નબળા બની જાય છે. તેથી,આ મૌસમમાં ભજીયા અને આઈલી ફૂડ ન ખાવા જોઈએ.