- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - શાકાહારી વ્યંજન
નાળિયરની ગ્રેવી
સામગ્રી - 1 લીલું નારિયળ, 1 નાનો ટુકડો આદુનો, 250 ગ્રામ ટામેટા, અ મોટી ચમચી તેલ.વિધિ - નારિયળને સાફ કરીને મિક્સરમાં ઝીણું વાટી લો. ટામેટાને ઉકાળીને છાલટા કાઢી આદુની સાથે વાટી લો. ગરમ તેલમાં પહેલા ટામેટા પછી નારિયળ નાખીને 10 મિનિટ સુધી ઉકાળો.કોઈપણ શાકમાં જાડો રસો બનાવવા આ ગ્રેવીનો ઉપયોગ કરો.