શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
Last Updated :
મંગળવાર, 15 માર્ચ 2016 (14:38 IST)
ગુજરાતી અથાણું - ગુંદાનું અથાણું
ગુંદાનું અથાણું
સામગ્રી-
મોટા ગુંદા - ૫૦૦ ગ્રામ, કેરીનું છીણ - ૨૫૦ ગ્રામ, કેરીના નાના કટકા - ૧ વાટકી, સરસવનું તેલ - ૭૦૦ ગ્રામ, અથાણાનો તૈયાર મસાલો.
બનાવવાની રીત
- ગુંદા ધોઈને કોરા કરી તેના ઠળિયા કાઢી નાખો.
- અથાણાનો તૈયાર મસાલામાં કેરીના છીણનું પાણી નિતારી મિક્સ કરો.
- ત્યાર બાદ કેરીના છીણ સાથેનો મસાલો ગુંદામાં ભરો.
- ઉપરથી કેરીના કટકા પણ નાખી દો.
- હવે એક બરણીમાં મસાલાવાળા ગૂંદા ભરી લો. ઉપરથી વધેલો અથાણાનો મસાલો નાખી દો.
- સરસવનુ તેલ ઘુમાડો નીકળે ત્યા સુધી ગરમ કરો. એકદમ ઠ્ંડુ પડી જાય કે ગૂંદા ભરેલી બરણીમાં તેલ નાખી દો. ગૂંદા તેલમાં ડૂબી જવા જોઈએ.
નોંધ - આમ તો અથાણાના તૈયાર મસાલામાં હિંગ હોય છે આમ છતા જો તમને હિંગ વધુ જોઈતી હોય તો તેલ ગરમ કર્યા પછી તેમા હિંગ નાખી શકો છો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઈરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વિમાનો તૈયાર છે, એમઈએ માહિતી આપે છે
ઈરાનમાં ચાલી રહેલી હિંસા વચ્ચે તેહરાનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એક વિમાન તૈયાર છે. ઈરાનમાં ઝડપથી વિકસતી પરિસ્થિતિ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને, વિદેશ મંત્રાલય (MEA) એ ભારત પાછા ફરવા માંગતા તમામ ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવાની સુવિધા આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
નવ પાકિસ્તાનીઓ અરબી સમુદ્ર દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતીય સૈનિકોએ પકડી લીધા હતા; તેમને બંદી બનાવીને ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા.
ખૂની 'માંઝા' એ બે લોકોના જીવ લીધા; 70 ફૂટ ઊંચા ફ્લાયઓવર પરથી પડી જવાથી પિતા અને પુત્રીના મોત થયા.
આજે મકરસંક્રાંતિના અવસરે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની. ૭૦ ફૂટ ઊંચા ફ્લાયઓવર પર મુસાફરી કરી રહેલા એક પરિવાર અચાનક જીવલેણ પતંગની દોરીમાં ફસાઈ ગયો. મોટરસાયકલનું સંતુલન ખોવાઈ ગયું અને પરિવાર ફ્લાયઓવર પરથી નીચે પડી ગયો
બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી
બગદાણામાં નવનીત બાલધિયા માટે ન્યાયની માંગણી સાથે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે.
Satua Baba Magh Mela: મોંઘી ગાડીઓ, હાથી અને ઊંટની સવારી, ચાર્ટર્ડ વિમાનોમાં આરામ... સતુઆ બાબા કોણ છે?
"સતુઆ બાબા" તરીકે જાણીતા છે, આ વખતે મેળાના સૌથી લોકપ્રિય સંત તરીકે ઉભરી આવ્યા છે. પીળા ઝભ્ભા, બ્રાન્ડેડ રે-બાન સનગ્લાસ અને કરોડોની કિંમતનો લેન્ડ રોવર ડિફેન્ડર તેમના કેમ્પની બહાર પાર્ક કરવામાં આવ્યો છે
ધર્મ
વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?
vasant panchami prasad- એવું કહેવાય છે કે જ્યાં દેવી સરસ્વતીનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે બસંત પંચમીના દિવસે તેમને મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ.
Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય
આ લેખ પ્રદોષ વ્રતનું મહત્વ અને દિવસના આધારે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. ભગવાન શિવના આશીર્વાદથી, ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને પાણી ચઢાવવાની વિધિ તેમને ઝડપથી શાંત કરે છે. ખાસ કરીને, ભૌમ પ્રદોષ વ્રત (મંગળવારે પડતો) દેવા અને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. શિવ અને શક્તિની પૂજા કરવાથી અને આ દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.
Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન
jena mukh ma ram nu naam nathi lyrics જેના રુદિયામાં શ્રી રામ નથી (૨) તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…
જલારામ બાપા ના ભજન
જલારામ બાપા ના ભજન
અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે
સાંઈ બાબા કોણ છે ? શુ તેઓ ભગવાનના અવતાર છે કે પછી કોઈ સાધારણ મનુષ્ય જેને લોકોએ ભગવાન બનાવી દીધા છે. આ સવાલ ઉઠવાનું કારણ એ છે કે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિવાદિત નિવેદન આપ્યુ છે. જેમા તેમણે કહ્યુ કે શિરડીના સાંઈ બાબા અવતાર નથી.