મંગળવાર, 8 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
Last Updated :
મંગળવાર, 12 ડિસેમ્બર 2017 (10:30 IST)
સંબંધિત સમાચાર
શિયાળામાં ખાવ મૂળા-ગાજરનું સ્વાદિષ્ટ અથાણું
સ્વાદમાં લાજવાબ કુરકુરા મગની દાળના ડોસા
ગુજરાતી રેસીપી- આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા
Eid Special Recipe - બટર ચિકન બિરયાની
બ્રેકફાસ્ટ રેસીપી - બ્રેડના ભજિયા
રાજ્સ્થાની લસણની ચટણી
રાજ્સ્થાની લસણની ચટણી
સામગ્રી
: 1 કપ લસણ ,2 ચમચી આદુ, સૂકો કેરી પાવડર 1 ચમચી, મીઠું -2 ચમચી, -3 ચમચી લાલ મરચાનો પાવડર
બનાવવાની રીત
: બધી સામગ્રીને એકસાથે મિક્સરમા વાટી લો. હવે આ સ્વાદિષ્ટ ચટણી પરોઠા અથવા રોટલી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Ashwini Vaishnav Father Passes Away: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતાનું અવસાન
હોસ્પિટલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "ખૂબ જ દુઃખ સાથે અમે તમને જણાવવા માંગીએ છીએ કે માનનીય રેલ્વે મંત્રીના પિતા શ્રી દૌલતલાલ વૈષ્ણવનું આજે 8 જુલાઈ 2025 ના રોજ સવારે 11:52 વાગ્યે AIIMS જોધપુર ખાતે અવસાન થયું." તબીબી ટીમ દ્વારા તમામ શક્ય પ્રયાસો છતાં, તેમને બચાવી શકાયા નહીં.
ઇઝરાયલી હુમલાઓથી ગાઝા હચમચી ગયું, શરણાર્થી શિબિરમાં પરિવારના 4 સભ્યો સહિત 18 લોકોના મોત
ઉત્તરી ગાઝામાં પેટ્રોલિંગ દરમિયાન પાંચ ઇઝરાયલી સૈનિકોના મોત, ઇઝરાયલી હુમલાઓમાં 18 લોકોના મોત તેલ અવીવ, 8 જુલાઈ (એપી) ઇઝરાયલી સેનાએ મંગળવારે જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટક વિસ્ફોટ થતાં તેના પાંચ સૈનિકો માર્યા ગયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. દરમિયાન,
મરાઠી ભાષા વિવાદ પર મહાયુતિ સરકારમાં ભાગલા, રેલી માટે પરવાનગી ન મળતા શિંદેના મંત્રી ગુસ્સે
Pratap Sarnaik statement on Marathi: મરાઠી ભાષા વિવાદ પર મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. સરકારે ફરજિયાત મરાઠી ભાષાનો મુદ્દો રદ કર્યા પછી, ઠાકરે બંધુઓએ વર્લી ડોમ ખાતે એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. ત્યાંથી મળેલા પ્રતિભાવ બાદ, સરકારમાં મહાયુતિના એક મહત્વપૂર્ણ પક્ષ શિવસેનાએ પણ મોરચો ખોલ્યો છે.
Archita Phukan : કોણ છે Babydoll Archi? સોશિયલ મીડિયા પર કેમ મચાવી છે ધમાલ, જાણો શુ છે હકીકત
Archita Phukan: સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટ્રેંડમાં એક નામ હાલ સૌથી વધુ ચર્ચામાં છે અને એ છે સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અર્ચિતા ફુકનનુ, જેના વિશે લોકો પાગલની જેમ સર્ચ કરી રહ્યા છે. તેનુ કારણ છે Babydoll Archi, જેના ઈંસ્ટાગ્રામ પર 750K થી વધુ ફોલોઅર્સ છે. એ હકીકતમાં અર્ચિતા ફુકનનુ બતાવાય રહ્યુ છે.
Gujarat Rain Alert - ગુજરાતમાં આગામી 4 દિવસ અહી પડશે ભારેથી અતિભારે વરસાદ
અમદાવાદસ્થિત હવામાન કચેરીના ડેટા પ્રમાણે 8મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ(UT), દાદરા નગર હવેલી(UT)માં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે.
ધર્મ
Guru Purnima- ગુરુ પૂર્ણિમા વિશે પંક્તિઓ
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન કર્યું હતું અને મહાભારત જેવા મહાન મહાકાવ્યની રચના કરી હતી. આ વર્ષે આ પવિત્ર તહેવાર 10 જુલાઈ 2025, ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ તહેવાર વિશે
Jaya parvati vrat ni aarti જયા પાર્વતી ની આરતી
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
શ્રી આશાપુરા માતી આરતી
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
Ashapura maa vrat katha - આશાપુરા માં ની વાર્તા
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને એક પુત્રી હતાં.
જયા પાર્વતી વ્રત 2025 - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.