વર્ષનો અંતિમ દિવસ - કરી લો આ ઉપાય...પૂરી થશે મનોકામનાઓ  
                                       
                  
				  				   
				   
                  				  જૂના વર્ષ સાથે બધી અંતિમ ઢગલો ઈચ્છાઓ અને ખરાબ યાદો જોડાયેલ હોય છે. આપણે સારી યાદોને બનાવી રાખવાની છે અને ખરાબ આદતોને ભૂલી જવાનુ છે.  આ દિવસે જો આપણે કેટલીક પ્રકારના કાર્ય કરીએ તો મન અને જીવનમાંથી કડવી વસ્તુઓ મટી જાય છે સાથે જ આવનારો વર્ષ ખુશીઓથી ભરાય જાય છે. આ ખાસ કામ 31 ડિસેમ્બરની રાત સુધી કરી લેવુ જોઈએ.  આ વર્ષના પહેલા દિવસે જ કરી લેવુ જોઈએ. 
				  										
							
																							
									  
	 
	જૂના વર્ષના અંતિમ દિવસે શુ કરવુ જોઈએ ?
	 
	- ઘરની સંપૂર્ણ સાફ સફાઈ કરવી જોઈએ અને જો શક્ય હોય તો ઘરને સજાવવુ પણ જોઈએ 
				  
	- કોઈને કોઈ રૂપમાં ભગવાનને યાદ કરવા જોઈએ 
	- ભલે ભજન કરો ભલે કીર્તન કરો આ સ્તુતિ કરો 
	- આ દિવસે ગરીબને વસ્ત્ર અને ખાવા પીવાની વસ્તુઓનુ દાન કરવુ જોઈએ 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- આ દિવસે ચમકદાર અને સુંદર રંગના કપડા ધારણ કરો 
	- કાળા રંગના વસ્ત્રો પહેરવાથી દૂર રહો 
				  																		
											
									  
	 
	વર્ષના અંતિમ દિવસે શુ ન કરવુ જોઈએ 
	 
	- ઘરને ખાલી છોડીને આમાતેમ્ન ન ફરવુ 
				  																	
									  
	- માસ મદિરા અને ઉધમથી પરેજ કરો 
	- કોઈની સાથે વિવાદ ન કરો 
	-બની શકે તો કર્જની લેવડ દેવડથી બચો 
				  																	
									  
	 
	જૂના વર્ષના અંતિમ દિવસે અને નવા વર્ષના પહેલા દિવસે મનોકામના પૂર્તિ માટે શુ કરવુ ?
				  																	
									  
	 
	- ધન અને સંપન્નતા માટે ઘરમાં રોશની કરો 
	-કર્જ અને કેસની મુક્તિ માટે ઘરમાં ફુલોનુ તોરણ લગાવો 
				  																	
									  
	- સંતાન પ્રાપ્તિ માટે કે સંતાનની સમસ્યા માટે ફુલોનો છોડ લગાવો 
	- નોકરી વેપાર કે રોજગાર માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગરીબોને ભોજન કરાવો