સંબંધિત સમાચાર
- Indian army પુલવામાં હુમલા નો બદલો પૂરો? ભારતીય સેનાએ ટ્વીટ કરી આ કવિતા
- Pokમાં આતંકીઓ પર મોટી કાર્યવાહી કરનાર લડાકૂ વિમાન મિરાજ 2000 ના વિશે જાણકારી Mirage2000
- Marriage anniversary- કોઈ બીજાને પસંદ કરતી હતી કાજોલ ન જાણે કેવી રીતે થઈ ગયું અજય દેવગનથી પ્રેમ
- Pak. પર આર્થિક ઘેરાબંદી - 3400 કરોડ રૂપિયાની પાકિસ્તાની આયાત પર ભારતે લગાવ્યો 200% ચાર્જ
- Pulwama શહીદ થયેલા 40 જવાનોની મદદ માટે રિલાયંસ ફાઉંડેશન આવ્યુ આગળ, આ રીતે કરશે મદદ
#indiapakistan ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ .
ભારતના મિરાજ 2000 ફાઈટર જેટએ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર બમબારી કરી. પણ આ સમયે ભારતીય જેટ પર હુમલા નહી જરી શક્યો. આવું નથી
કે તેની પાસે લડાકૂ વિમાન નથી પણ તે સમયે તેમની રણનીતિને તે અંજામ નહી આપી શકયું. પાકિસ્તાનના F 16 વિમાન જોતા રહ્યા.
પાકિસ્તાનના ભારતીય જેટ પર હુમલા નહી કરી શકવાના સવાલ પર રિટાયર્ડ મેજર જનરલ પીકે સહગલનો કહેવું છે કે F 16 વધારેથી વધારે 3 જેટ પર હુમલા
કરી શકે છે. પણ ભારતના 12 મિરાટ્ટ જેટના પરફામેંશ પર F 16 હુમલા કરવામાં સફળ નહી થયું.
F 16 ફાઈટિંગ ફાલ્કોન જેટને અમેરિકી એયરફોર્સએ તૈયાર કર્યું છે. આ પણ મિરાજની રીતે મલ્ટીરોલ ફાઈટર જેટ ચે. અમેરિકાની પાસે 2 હજાર પણ દુનિયા ના બાકી દેશ પાસે 2500 F 16 જેટ છે.
આ એયરગ્રાફટથી ઘણી આધુનિક મિસાઈલ ફાયર કરી શકાય છે. તેની વધારે થી વધારે સ્પીડ 2400 કિમી દર કલાક છે. જ્યારે રેંજ 3200 કિલોમીટર છે.
પાકિસ્તાનની પાસે અત્યારે F 16માં ઘણા અને ખાસ ફીચર છે. જેમ કે તેમાં ઈનબિલ્ટ અલાર્મ સિસ્ટમ છે જે દુશ્મનની ગતિવિધિના વિશે અલર્ટ કરે છે. તેમાં પણ લેજર ગાઈડેડ મિસાઈક ફાયર કરાય છે. જણાવીએ કે F 16 સુંગલ ઈંજન એયર ક્રાફટ છે અને તેમાં ફલાઈટના સમયે જ ઈંધણ ભરાવી શકાય છે.
જણાવીએ કે પાકિસ્તાનના આતંકી સંગઠન આતંકી ઠેકાણા પર ભારતની કાર્યવાહીમાં ફાઈટર જેટ મિરાજ 2000નો ઉપયોગ કરાયું છે. પાકિસ્તાન પર 100 કિલોના બમ ગિરાવ્યા , જેશના ઠેકાણાને ઠાર કરી નાખ્યું
ભારતના મિર્રાજ વરસાવતા રહ્યા બમ Pak ના F 16 રહ્યા બેદમ .
