મુંબઈમાં બુધવાર રાતથી શરૂ થયેલ મોતના તાંડવ પાછળ પાકિસ્તાનનો હેવાની હાથ હોવાનું સ્પષ્ટ કહેતા કેન્દ્રીય ગ્રૃહરાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસવાલે આજે અહી કહ્યુ હતુ કે તપાસ માટે કોઈપણ વિદેશી એજેંસીઓની મદદની જરૂર નથી.