સંબંધિત સમાચાર
- New CEO Air India: આ રહેશે એયર ઈંડિયાના નવા મહારાજા, નિમણૂક પર Tata એ લગાવી મહોર
- Air India Recruitment 2022: એર ઈન્ડિયામાં 592 જગ્યાની માટે વેકેંસી
- બ્રેકિંગ ન્યુઝ : MPના જબલપુરમાં Air India ની ફલાઈટ લૈંડિંગ પહેલા જ લપસી, વિમાનમાં સવાર હતા 54 મુસાફરો
- Ilker Ayci- ટાટાએ તુર્કી બિજનેસમેન ઈલ્કર અઈસીને બનાવ્યો એયર ઈંડિયાનો CEO અને MD રાષ્ટ્રપતિ એર્દોઆનના સલાહકાર
- Air India- આજે ટાટા સમૂહને સોંપાઈ શકે છે એયર ઈંડિયા
Air india Flight mergency landing - હવામાં અધવચ્ચે પ્લેનનું એન્જીન થયું બંધ
એયર ઈંડિયા આ A32neo વિમાનની શુક્રવારે મુંબઈ એયરપોર્ટ પર ઈમરજંસી લેંડિગ કરાવી (Air india Flight mergency landing) ટાતા સમૂહ દ્વારા સંચાલિત એયરલાઈનનો આ વિમાન ઉડાન ભર્યા પછી મુંબઈ એયરપોર્ટએ (Mumbai Airport) પરત આવી ગયુ. વિમાનમાં તકનીકી સમસ્યામા કારઁએ તેમો ઈંજન હવામા જ બંધ થઈ ગયુ હતુ. એયર ઈંડિયાના પ્રવક્તાએ જણાવ્યુ કે બીજા વિમાનથી યાત્રીઓએ તેમના ગંતવ્ય બેંગલુરૂ માટે રવાના કર્યા.
જાણકારી મુજબ A32neo વિમાનના પાયલટને સવારે 9 વાગીને 43 મિનિટ પર છત્રપતિ શિવાજી અંતરરાષ્ટ્રીય એયર પોર્ટથી વિમાન ઉડાન ભરીને થોડા જ મિનિટ પછી એક ઈંજનની ગડબડીની ચેતવણી મળી સૂત્રોએ જણાવ્યુ કે ઈજન બંધ થયા પછી 10 વાગીને 10 મિનિટ પર વિમાન મુંબઈ એયરપોર્ટ (Mumbai Airport) પર ઉતરી ગયુ.
