સંબંધિત સમાચાર
- Amarnath Yatra - અમરનાથ યાત્રાએ ગયેલ ભાવનગરના સિદસર ગામની મહિલાનું મોત, 30 ગુજરાતીઓ ફસાયા
- Bhavnagar News - રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત, ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
- સર્કસમાં કરતબ કરતી મહિલાનું મોત
- H3N2 વાયરસથી વડોદરામાં 58 વર્ષની મહિલાનું મોત, અત્યાર સુધી દેશમાં 3 લોકોએ ગુમાવ્યા જીવ
- ચોટીલા-રાજકોટ હાઈવે પર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગી, એક મહિલાનું મોત, 5 દાઝ્યાં
પ્રસાદ બનાવતા સિલિન્ડર ફાટ્યો, મહિલાનું મોત
પ્રસાદ બનાવતા સિલિન્ડર ફાટ્યો, મહિલાનું મોત - ફરુખાબાદમાં દેવી જાગરણ માટે પ્રસાદ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક મહિલા અને ચાર વર્ષના માસૂમ છોકરાનું મોત થયું હતું.
દેવી જાગરણ માટે પ્રસાદ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. જ્યારે 16 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમાં 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
ફર્રુખાબાદ જિલ્લાના કયામગંજ પોલીસ સ્ટેશનના ભાતાસા ગામમાં રવિવારે રાત્રે બ્રજભાન સિંહના ઘરે દેવી જાગરણ હતું. સોમવારે સવારથી જ પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરની મહિલાઓ પુડી અને પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે અચાનક સિલિન્ડરની પાઇપમાં આગ ફાટી નીકળી હતી. લોકો તેને ઓલવવા દોડી ગયા ત્યાં સુધીમાં આગ ફેલાઈ ગઈ હતી.
Edited By-Monica Sahu
આગળનો લેખ
