સંબંધિત સમાચાર
- તિબેટમાં ભૂકંપને કારણે મરનારાની સંખ્યા વધીને 126 થઈ, 188 લોકો ઘાયલ
- ગુસ્સે ભરાયેલા હાથીએ 17 લોકોને ઉપાડીને ફેંકી દીધા, કેરળના ઉત્સવમાં ઉમટેલી ભીડમાં ગભરાટ
- માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
- હાથરસમાં યમુના એક્સપ્રેસ વે પર વાહનો એકબીજા સાથે અથડાયા, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
- અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
આ તારીખોમાં બંધ રહેશે દિલ્હી એરપોર્ટ, 1300 ફ્લાઈટ પ્રભાવિત થશે
દિલ્હીમાં ગણતંત્ર દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ 19 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી, 2025 સુધી લગભગ 145 મિનિટ માટે બંધ રહેશે. આ તારીખો પર એરપોર્ટ સેવાઓ સવારે 10:20 થી બપોરે 12:45 વાગ્યા સુધી ચાલશે નહીં.
ફ્લાઇટને અસર થશે
આના કારણે 1,300 થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે ઘણી એરલાઈન્સને તેમની કામગીરી ફરીથી શેડ્યૂલ કરવી પડશે.
આ સમયગાળા દરમિયાન, સવારે 10:00 થી બપોરે 1:15 વાગ્યા સુધી, નોન-શિડ્યુલ અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ અને કોઈપણ ફ્લાઇટ્સને પણ એરપોર્ટ પર ઉતરાણ અથવા ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
