સંબંધિત સમાચાર
- RBI એ વ્યાજદર યથાવત રાખ્યા
- 200 ચીની સૈનિકોએ કર્યુ ધુસપેઠની કોશિશ ભારતીય જવાનોએ ઘણાને બનાવ્યુ બંધક
- Drugs Party Case Live updates: શાહરૂખના દીકરા આર્યનને મળશે જામીન કે જેલ? જામીન અરજી પર થોડીવારમાં ફેસલો
- ભૂકંપના આંચકાથી ધ્રૂજયો લેશ ડરના કારણે ઘરથી બહાર નિક્ળ્યા લોકો
- નવરાત્રી 2021: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવવું
મોટા સમાચાર - રામરહીમ હત્યાના એક વધુ કેસમાં દોષી 12 ઓક્ટોબરને સંભળાવશે સજા
પંચકુલા સીબીઆઈ કોર્ટએ શુક્રવારે ડેરા સચ્ચા સોદા પ્રમુખ રામ રહીમને હત્યાના કેસમાં દોષી સંભળાવ્યુ. રામ રહીમને 12 ઓક્ટોબરને સજા સંભળાવશે.
સીબીઆઈકોર્ટ 2002માં થઈ મેનેજરની હત્યાના કેસમાં રામ રહીમ દોષી કરાર કરાયુ છે. રામરહીમ કેસમાં સજા કાપી રહ્યુ છે અને રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.
ગુરમીત રામ રહીમને 17 જાન્યુઆરી 2019માં પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ ગુરમીત રામ રહીમને ઉમ્રેકેસની સજા સંભળાવી હતી તેનાથી પહેલા તે સાધ્વીઓના યૌન શોષણ કેસમાં પહેલાથી જ જેલમાં સજા કાપી રહ્યુ છે.
આગળનો લેખ
