મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (10:45 IST)

Lakhimpur Kheri Violence- લખીમપુર બબાલની બધી વિગત જાણો 10 પોઈંટમાં જાણો શું-શું થયુ

- યૂપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોએ આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર અશીષ મિશ્ર ઉર્ફે મોનુ અને તેના સમર્થકોએ દેખાવો કરી રહેલા ખેડૂતો પર ગાડી 
 
ચઢાવી દીધી. 
-- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. 
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો 
 
ગુનો નોંધ્યો છે.
- તેમાં ચાર ખેડૂતાના મૃત્યુ થઈ ગયા, તે પછી થયેલી હિંસામાં ચાર BJP કાર્યકર્તાઓના મૃત્યુ થયા છે.
- તણાવને જોતા જિલ્લામાં કેન્દ્રીય બળોની પાંચ અને પીએસીની ત્રણ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. સાવધાનીના ભાગરૂપે જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી 
 
દેવામાં આવ છે.
-  મોડી રાત સુધી ચાલેલા હંગામાને પગલે અફવાઓ ફેલાવાની સંભાવનાને જોતા આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.
- ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્રીય મંત્રી આશિષ મિશ્રાનો પુત્રએ તેમના સાથીઓને કારથી ટક્કર મારી હતી. 
- ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની કાર દ્વારા કચડાઈ જવાથી ખેડૂતોના મોતના સંદર્ભમાં પોલીસે આશિષ સામે હત્યાનો 
ગુનો નોંધ્યો છે.