શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 31 જુલાઈ 2022 (17:07 IST)

શ્રીગંગાનગરમાં દુખ ઘટના, તલાવડીમાં ડૂબી જતા 5 બાળકોના મોત

drowned
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ખેતરમાં પાણીથી બનેલા તળાવમાં ડૂબી જવાથી 5 બાળકોના મોત (5 Children Died due To Drowning) થયા હતા. મૃતકોમાં 2 છોકરીઓ અને 3 છોકરાઓનો સમાવેશ થાય છે. દરેકની ઉંમર 10 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. પોલીસે બાળકોના મૃતદેહને મોર્ચરીમાં રાખ્યા છે.
 
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “શ્રી ગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં ડૂબી જવાથી ઘણા બાળકોના અકાળે મૃત્યુ અત્યંત દુઃખદ છે.