1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (11:54 IST)

ડૉક્ટરોએ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી, 15 કલાક પછી થયો ચમત્કાર

-  મોતના 15 કલાક બાદ જીવતી થઇ મહિલા
-ચાંદપુરામાં રહેતી દિન સાહની 71 વર્ષીય પત્ની
-શરીરમાં હિલચાલ થઈ
 
મોતના 15 કલાક બાદ જીવતી થઇ મહિલા! - 15 કલાક બાદ ડોક્ટરોએ વૃદ્ધ મહિલાને મૃત જાહેર કરી હતી
 
જ્યાં ICUમાં દાખલ. છેલ્લા 12 કલાકની સારવાર દરમિયાન રામરતિ દેવીની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે અને તે પોતાની આંખો ખોલીને તેના પુત્ર સહિત પરિવારના સભ્યોને જોઈ રહી છે. જેના કારણે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બેગુસરાય સદર હોસ્પિટલના તબીબોનો પણ આભાર વ્યક્ત કર્યો.
 
મહિલાના પૌત્ર બિટ્ટૂ કુમારએ જણાવ્યુ કે 15 કલાકની યાત્રા કર્યા પછી ઔરંગાબાદમાં શરીરમાં હિલચાલ થઈ. કાકા તો દાદીના મૃતદેહને લઈને અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા હતા. પણ હિલચાલ થયા આ પછી, જ્યારે શરીરમાં ગરમીનો અનુભવ થયો, ત્યારે શ્વાસની તપાસ કરવામાં આવી, શ્વાસ પણ ચાલી રહ્યો હતો.
 
ડાક્ટર ધરતી પર ભગવાનની જેમ હોય છે. કોઈ પણ બીમારમા બીમારીના સંબંધમાં જે કહે છે એ જ હોય છે. પણ બેગુસરાયથી એક એવુ સનસની ખેજ મામલો સામે આવ્યો છે જેમાં મૃત જાહેર કરેલ વૃદ્ધ મહિલા આજે ન માત્ર શ્વાસ લઈ રહી છે પણ આંખો ખોલીને તેના પરિવારના સભ્યોને જોઈ રહી છે. આ મામલો છત્તીસગઢના એક ડોક્ટર સાથે જોડાયેલો છે. જ્યાં બેગુસરાયના નીમા ચાંદપુરામાં રહેતી દિન સાહની 71 વર્ષીય પત્ની રામરતિ દેવી છત્તીસગઢના કોરબામાં રહેતા પુત્રો પાસે ગઈ હતી. ગત રવિવારે રામરતિ દેવીની તબિયત અચાનક બગડતાં તેના પુત્રોએ તેને કોરબાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.