રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.નવીદિલ્હી-ગુવાહાટી-ડિબ્રુગઢ રાજધાની (પાંચના બદલે છ દિવસ)ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (બેના બદલે ચાર દિવસ)અજમેર-રાજેન્દ્રનગર ઝિયારત એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)નિઝામુદ્દીન-બાપુધામ (સાપ્તાહિક)ભોપાલ-લખનૌ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)સિકંદરાબાદ-પટણા એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે સાપ્તાહિક)સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ ગરીબરથ (ચારના બદલે સાપ્તાહિક)અમરાવતી-મુંબઇ અમરાવતી (સપ્તાહમાં ત્રણ વખતના બદલે દરરોજ)પુણે-પટણા એકસપ્રેસ (ચાર દિવસના બદલે દરરોજ)અમદાવાદ-નવી દિલ્હી રાજધાની (છ દિવસના બદલે દરરોજ)અમદાવાદ-પટણા અઝીમાબાદ એકસપ્રેસ (સપ્તાહમાં બેના બદલે ત્રણ વખત)પુરી-હાવડા એકસપ્રેસ (સપ્તાહમાં બે વખતના બદલે સાપ્તાહિક)જોગબાની-દિલ્હી સિમાંચલ (પાંચ દિવસના બદલે સપ્તાહમાં છ દિવસ)નિઝામુદ્દીન-દુર્ગ છત્તીસગઢ સંપર્કક્રાંતિ (બેના બદલે ત્રણ દિવસ)