ભયજનક કોરોના વાયરસને નાબૂદ કરવા માટે દેશમાં રસીકરણ ચાલુ છે. આ જ ક્રમમાં સોમવારે ભારત સરકારે કોવિશિલ્ડ રસીના ડોઝને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે અંતર્ગત હવે બીજો ડોઝ 28 દિવસને બદલે 56 દિવસ પછી આપવામાં આવશે. નિષ્ણાતોના અહેવાલને આધારે નિર્ણય લેવાયો કેન્દ્રએ માહિતી આપી છે કે રાષ્ટ્રીય...