સંબંધિત સમાચાર
- બોચાસણથી યાત્રાધામ સાળંગપુર જઈ રહેલી આર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતા તણાઈ, 2 ના મોત 4 નો બચાવ, BAPS ના સ્વામી લાપતા
- સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati
- એક પુરુષના પેટમાં 36 વર્ષથી જોડિયા બાળકો ઉછરી રહ્યા હતા, ડોક્ટરો પણ દંગ રહી ગયા; જાણો કેવી રીતે
- Radhika Yadav Murder : દીકરી બીજી જાતિમાં લગ્ન કરવા માંગતી હતી'... પાડોશીએ બોમ્બ ફોડ્યો, માતાએ કહ્યું- મને કંઈ ખબર નથી
- Shoaib Akhtar Big Statement: શોએબ અખ્તરે વિરાટ કોહલીને આઉટ કરવાની આપી ટિપ્સ, તેને ગેમમા ફોકસ ન કરવા દો તેને ધક્કો મારીને તમારી સાથે વ્યસ્ત કરો
ગાંધીનગરમાં ગોરમા વ્રતના જવારા પધરાવવા ગયેલા ડોક્ટર પિતાની બાળકીની સામે કેનાલમાં ડૂબી જવાથી મોત
ગાંધીનગરમાં ડોક્ટર ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની 4 વર્ષની બાળકી સાથે અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલના કિનારે દીકરીએ રાખેલા ગોરમાના વ્રતના જવારા પધરાવવા ગયા હતા જ્યાં તેમનો પગ લપસતા તેઓ કેનાલમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે ઘટનામાં ડૂબી જવાથી ડોક્ટરનું મોત નીપજ્યું હતું
ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની દીકરીના ગૌરી વ્રતના છેલ્લે દિવસે નદીમાં જવારા પધરાવી રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસે તેમનો પગ લપસ્યો અને તેઓ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.
ડૉ. નિરવ બ્રહ્મભટ્ટ તેમની દીકરીના ગૌરી વ્રતના છેલ્લે દિવસે નદીમાં જવારા પધરાવી રહ્યા હતા, દરમિયાન કેનાલ પાસે તેમનો પગ લપસ્યો અને તેઓ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.
વ્રતના જવારા પધરાવવા જતા પપ્પા એની બાળકીની સામે કેનાલમાં ડૂબી ગયા.
— Sagar Patoliya (@kathiyawadiii) July 14, 2025
અડાલજ પાસે આવેલ નર્મદા કેનાલમાં એક બાળકીના પિતા ડૂબ્યા, બાળકીની નજર સામે ડૉ. પિતાનું મોત. #Gujarat pic.twitter.com/m0SoWBc1vz
