1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (12:03 IST)

રાજકોટના કાલાવડ રોડ ભીષણ આગ, 8 મજૂરો ગંભીર રીતે દાઝ્યા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રીસોર્ટમાં આગની ઘટનામાં આઠ કર્મચારીઓ દાઝ્યા છે. રિસોર્ટમાં પાછળના ભાગે આવેલા રૂમમાં આગ લાગી હતી. જેથી ત્યાં કામ કરતા આઠ કર્મચારીઓ દાઝ્યા
છે.દાઝેલા તમામ કર્મચારીઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે.