સંબંધિત સમાચાર
- વડોદરા જિલ્લાના ભાજપના ધારાસભ્યએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી
- Fire in Covid Hospital Maharashtra: પાલઘરના વસઈમાં કોવિડ સેંટરમાં ભીષણ આગ, 13 દર્દીઓના મોત
- અલ્લાહ કા ઘર અલ્લાહ કે બંદો કે લિયે ઇસ્તેમાલ હોના ચાહિએ, મસ્જિદ બની કોવિડ સેન્ટર
- વેરાવળ-અમદાવાદ અને જામનગર-વડોદરા સ્પેશીયલ ટ્રેનો આજથી રદ
- વડોદરામાં તમામ હોસ્પિટલોમાં બધા જ વોર્ડ જનરલ, કોરોનાના દર્દી માટે સેમી કે સ્પેશિયલ રૂમ નહીં મળે
ભીષણ આગ - વડોદરામાં રેલવે સ્ટેશનના અંડરપાસમાં લાગી ભીષણ આગ, સ્ટેશનના પ્લેટફોર્મ નં 1 સુધી પહોંચી આગનો ધુમાડો, ટ્રાફિક અટવાયો
વડોદરામાં અલકાપુરી અંડરપાસમાં શોર્ટ સર્કિટથી બુધવારે સાંજે લગભગ પોણા પાંચ વાગ્યે ભીષણ આગ લાગી ગઈ. જોત જોતામાં જ આગના લપેટા આસપાસની ઝાડીઓમાં અને બેનરોને પોતાની ચપેટમાં લઈ લીધા અને આગ વિકરાળ થતા જ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક સુધી પહોચી ગઈ. જેના કારણે પ્લેટફોર્મ ખાલી કરાવી લેવામાં આવ્યુ.
રેલવે સ્ટેશન વિસ્તારમાં લાગેલી ભીષણ ઘટનાની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
