સંબંધિત સમાચાર
- જૂનાગઢઃ લીલી પરિક્રમાને મંજૂરી
- Junagadh News - રોજબરોજના કંકાસથી કંટાળેલી પત્નીને વ વપતિની ઉંઘમાં જ કરી નાખી હત્યા
- Junagadh News - સતત પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ
- જૂનાગઢ વિવાદ ફરી ઉખડ્યો- જૂનાગઢને પાકિસ્તાનનો વિસ્તાર દેખાડ્યો, ઇસ્લામાબાદમાં જૂનાગઢનાં બેનરો લાગ્યાં!
- છૂટાછેડા સુધી પહોંચી ગયેલા 7 વર્ષના લગ્ન જીવનને તૂટતુ બચાવ્યું
Junagadh Lili Parikrma- જૂનાગઢની લીલી પરિક્રમાને મંજૂરી નહીં
દર વર્ષે જૂનાગઢ ખાતે યોજાતી લીલી પરિક્રમા અંગે બેઠક યોજાઈ હતી કલેકટર કચેરી ખાતે 12 વાગ્યે સાધુ-સંતોની હાજરીમાં બેઠકયોજાઈ હતી
ગિરનાર લીલી પરિક્રમા પ્રતીકાત્મક યોજાશે તેમ જાણવા મળે છે આ વખતે 400 લોકોની
પ્રતીકાત્મક પરિક્રમાને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે.
જૂનાગઢમાં જે લીલી પરિક્રમામાં દર વર્ષે હજારો લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેતા હતા ત્યાં આ વર્ષે માત્ર 400 લોકોને જ પરિક્રમા માટે પરવાનગી આપવામાં આવી છે. હવે આ ચાર સો લોકોનાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે તેનો નિર્ણય સાધુ સંતો અને મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ મુદ્દે વિશ્વ હિન્દુ સંગઠને નારાજગી વ્યક્ત કરી છે, સંગઠને કહ્યું કે માત્ર ફોર્માલિટી માટે આ બેઠક કરવામાં આવી છે. ને મંજૂરી મળી છે જેમાં સાધુ સંતો અને સંસ્થા જોડાશે
તારીખ 14થી પરિક્રમાની શરૂઆત થવાની છે. ત્યારે કલેક્ટરે કરેલી આ જાહેરાતમાં માત્ર સાધુ-સંતો જ પરિક્રમા કરશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ છે. રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ પણ પ્રતિકાત્મક પરિક્રમા નહીં કરી શકે
ये भी पढ़ें
