સંબંધિત સમાચાર
- Pahalgam Attack: પાકિસ્તાનના રક્ષા મંત્રીએ ઓક્યુ ઝેર, કહ્યુ - બલૂચિસ્તાનનો બદલો પહેલગામમા
- Pahalgam Terror Attack Live: આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ, પીએમ મોદી સાઉદી અરેબિયા પ્રવાસ અધવચ્ચે છોડીને પાછા ફર્યા, અમિત શાહ આજે પહેલગામ પહોંચ્યા
- Pahalgam Terror Attack- પ્રાઈવેટ પાર્ટ જોયો અને તેને ગોળી મારી દીધી...પહલગામ આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ઘટનાનું વર્ણન કર્યું
- પહેલગામ આતંકી હુમલા વચ્ચે એર ઈન્ડિયાએ કરી મોટી જાહેરાત, મુસાફરોને આપી આ મોટી રાહત
- Pahalgam Terror Attack આતંકી હુમલામાં વધુ બે ગુજરાતીઓના મોત
Pahalgam Terror Attack: પહલગામ હુમલામાં માર્યા ગયેલા ગુજરાતીઓ વિશે ગુજરાત સરકાર શું કહ્યું?
ગુજરાત સરકારના વરિષ્ઠ કૅબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે મીડિયાને જણાવ્યું કે તેમની સરકાર જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહોને પરત લાવવામાં તમામ મદદ કરી રહી છે.
તેમણે કહ્યું, "કેન્દ્ર સરકાર તેમના મૃતદેહોને અહીં લાવવામાં મદદ કરી રહી છે. ઉપરાંત આ હુમલામાં બે ઘાયલ લોકો જે હાલ અનંતનાગ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમને પણ મદદ આપવામાં આવી રહી છે. બાકીના જે ગુજરાતી પર્યટકો જે ત્યાં ફસાયા છે, તેમને સુરક્ષિત ગુજરાત લાવવા માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર આ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે."

