સંબંધિત સમાચાર
- Gujarat rain photos- ગુજરાત ચોમાસુઃ કોરા ધાકોર રહેલા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, વાવમાં સૌથી વધુ
- રીપબ્લિક ઓફ ઇન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રાન્તના ગવર્નરે લીધી મુખ્યમંત્રીની મુલાકાત
- નેશનલ શૂટીંગ ચેમ્પિયનશિપમાં DPS બોપલના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા ચંદ્વકો
- પ્રથમ કાવ્ય સંગ્રહ 'FROZEN words'નો યોજાયો વિમોચન સમારંભ
- પતિના ત્રાસથી પત્નીએ કર્યો આપઘાત, પરિવારજનોએ લગાવ્યો દહેજનો આરોપ
સૌરાષ્ટ્રના નેતા તથા પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ ૨ાદડીયાનું નિધન
ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું.
