શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2017 (16:30 IST)

ગુજરાતી સુવિચાર

શણગાર તો શરીરને હોય 

"સાહેબ" 
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય.. 
માણસ "કેવા દેખાય" એનાં કરતાં  "કેવા છે"એ મહત્વનું છે 
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને 
ગુણોનું આયુષ્ય  અ અજીવન સુધી સાથે રહે છે.