1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
  4. quotes gujarati

ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર

શણગાર તો શરીરને હોય 

"સાહેબ" 
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય.. 
માણસ "કેવા દેખાય" એનાં કરતાં  "કેવા છે"એ મહત્વનું છે 
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને 
ગુણોનું આયુષ્ય  અ અજીવન સુધી સાથે રહે છે.