સંબંધિત સમાચાર
- એતિહાસિક લોકો પર બનેલી ફિલ્મો -બૉલીવુડમાં ભારતમા સમૃદ્ધ ઈતિહાસને લઈને બહુ ઓછી ફિલ્મો બની છે.
- BIGG BOSS પછી વિકાસ ગુપ્તાની ખુલી ગઈ કિસ્મત.. આ શો માં જોવા મળશે
- Hot Shot. - ઉતરનની સંસ્કારી વહુ ઈચ્છાએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ
- આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS
- Porus- લિપલૉક પછી એક્ટ્રેસન ન્યૂડ બેક સીન આપ્યા
3 વર્ષ પછી ટીવી પર પરત આવી રહી છે 'જોધા', જોવા મળશે આ શો માં
પૉપુલર ટીવી શો જોધા-અકબરમાં જોધાનુ પાત્ર ભજવનારી એક્ટ્રેસ પરિધિ શર્મા લાબા સમયથી ટીવી પરથી બ્રેક લીધો હતો. પણ હવે પરિધિ ટૂંક સમયમાં જ ટીવી પર કમબેક કરવા જઈ રહી છે. તેના ફેંસ માટે સારા સમાચાર છે. જી હા રિપોર્ટ્સ મુજબ પરિધિ ટૂંક સમયમાં જ માતા વેષ્ણોદેવી પર બની રહેલી ધાર્મિક ટીવી શો માં જોવા મળશે. આ શો ટૂંક સમયમાં જ સ્ટાર ભારત પર ઓનએયર થશે.
રિપોર્ટ્સ મુજબ લગભગ 50 એપિસોડ્સની આ સીરિયલને અરવિંદ બબ્બલ પ્રોડ્યૂસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે પરિધિ હંમેશા પોતાની પ્રાઈવેટ લાઈફને મેંટેન કરીને ચાલે છે. જો કે તેના ફેંસ હંમેશા તેમના વિશે જાણવા ઉત્સુક રહે છે.