1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By પરૂન શર્મા|

પ્લોટનો આકાર

પ્લોટનો આકાર હંમેશા ચોરસ અથવા લંબચોરસ હોવો જોઈએ. આવા પ્લોટ સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. જો પ્લોટ લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈનો અનુપાત 1:2 હોવો જોઈએ અને આ સીમાથી વધારે ન હોવો જોઈએ.

ત્રિકોણા આકારના પ્લોટને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે મુશ્કેલીઓને જન્મ આપે છે. અનિયમિત આકારના પ્લોટને પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક ખોટ આવે છે.