મેષ - આજીવિકા અને ભાગ્ય

મેષ રાશીની વ્‍યક્તિ નેતા અને આગેવાન બની શકે છે. તેમનો મંગળ સાથે નજીકનો સંબંધ છે માટે તેઓ સારા ઉદ્દેશને સરળતાથી મેળવી શકે છે. તેમને રાજકીય લાભ તથા સહકાર મળે છે. નેતા બનીને રાજકારણમાં લોકપ્રિય બનવા માગે છે. દરેક સમયે સલાહ આપે છે અને નવું કરવાની ધુન, ભૌતિક સુખ અને સાધનો વધારવામાં તૈયાર રહે છે. સતત ક્રિયાશીલ મસ્‍િતકના સ્‍વામી હોય છે. સંધર્ષ કરવાની પ્રકૃતિ હોય છે. નેતૃત્‍વનો ગુણ હોવાથી સારો શાસક રહે છે અને સફળ થાય છે. વધારે પ્રમાણે બહાદુરીના અને મહેનત વાળા કાર્યમાં રસ લે છે. સર્વેક્ષણ, વિદ્યુત મશીન, પોલીસ, શૈન્‍ય, ડોક્ટર, ખાણવિજ્ઞાન તથા ખેતી અને નેતૃત્‍વના કામમાં સફળ થાય છે. કુશળ સંગઠનકર્તા, નેતા, જાસૂસ, વેપારી, સુધારક, દલાલ, સલાહકાર, નિરીક્ષક, જમીન, તાંબુ, અને લોખંડ ના વ્‍યવસાય માં પણ સફળ થાય છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ- લગ્ન

ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ ...

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ...

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, ...

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી ...

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે ...

Vastu Tips: રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું કેમ મુકવુ ...

Vastu Tips: રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું કેમ મુકવુ જોઈએ? ફાયદા જાણીને તમે ચોંકી જશો
Vastu Tips: જો તમે રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે મીઠું નથી રાખતા, તો તમારે આજથી જ તેને ...

Rath Yatra 2025: જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ...

Rath Yatra 2025:  જગન્નાથ પુરીની રથયાત્રામાં ભગવાનનો પ્રસાદ ક્યાંથી આવે છે? જાણો તેની વિશેષતા
Rath Yatra 2025: ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે ...

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ગણેશજીની ...

18 જૂનનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા પરિવાર માટે નવી ખુશીઓ લઈને આવવાનો છે. તમારા બાળકની સફળતા તમને ખુશ કરશે, ...

Yogini Ekadashi 2025 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા

Yogini Ekadashi 2025  - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા
એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક પૂર્ણિમા પછી અને બીજી અમાવાસ્યા પછી. પૂર્ણિમા પછી ...

17 જૂન નું રાશિફળ - આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

17 જૂન નું રાશિફળ - આજે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે
આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમે કોઈની મદદ કરશો, તે તમને ખુશ કરશે. તમારા કોઈપણ ...