Astrology Gujarati 96

શનિવાર, 24 જાન્યુઆરી 2026
0

આ ભૂલોના લીધે ઘરમાં થતો નથી લક્ષ્મીનો વાસ! થાય છે પૈસાની બરબાદી

ગુરુવાર,માર્ચ 31, 2022
0
1
મન પ્રસન્ન રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. કેટલીક વધારાની જવાબદારી આવી શકે છે. ધીરજ પણ ઘટશે. ધાર્મિક સંગીત તરફ ઝોક વધી શકે છે. આવકમાં સુધારો થશે. માનસિક શાંતિ રહેશે, પરંતુ આત્મવિશ્વાસની કમી રહેશે..
1
2
જ્યોતિષ શાસ્ત્રના મુજબ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી બધા પોત પોતાના સ્વામી ગ્રહ સાથે જોડાયેલા છે. સ્વામી ગ્રહનો આ બધી રાશિયો પર સંપૂર્ણ પ્રભાવ રહે છે
2
3
નવા વર્ષની શરૂઆત સાથે જ તમામ ગ્રહોની રાશિ બદલાશે. 7મી એપ્રિલે મંગળ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બીજા દિવસે બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ-કેતુ 11મીએ મેષ-તુલા રાશિમાં જશે. 13મીએ ગુરુ કુંભ રાશિમાં અને 14મીએ સૂર્ય મેષ રાશિમાં રહેશે
3
4
સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.
4
4
5
માનસિક શાંતિ રહેશે. શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે. બૌદ્ધિક કાર્યમાં માન-સન્માન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વાણીમાં નરમાઈ રહેશે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આત્મનિર્ભર બનો. ધીરજની કમી રહેશે. પારિવારિક સમસ્યાઓ તમને પરેશાન કરી ...
5
6
એવુ કહેવાય છે કે તુલસીના છોડનુ દરેક ઘરમાં એક વિશેષ સ્થાન હોય છે. વિષ્ણુ પ્રિયા હોવાની સાથે સાથે તુલસી કોઈની રિસાયેલી કિસ્મતને પણ બદલી નાખે છે. આમ પણ તુલસીમાં એટલા બધા ગુણ અને ફાયદા છે જેને જાણીને સમજીને દરેક ઘર્મના લોકો પોતાના ઘરમાં તુલસીના છોડને ...
6
7
28 માર્ચનુ ભવિષ્ય - આજની 3 ભાગ્યશાળી રાશિઓ માટે આજનુ રાશિફળ
7
8
સાપ્તાહિક રાશિફળ 28 માર્ચ થી 3 એપ્રિલ સુધી
8
8
9
વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્‍ત થશો. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.
9
10
આચાર્ય ચાણક્યએ જીવન સાથે સંબંધિત અનેક વાતોનો ઉલ્લેખ નીતિ શાસ્ત્રમાં કર્યો છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ એક શ્લોક દ્વારા જણાવ્યુ છે કે વ્યક્તિને કંઈ વાતોને શેયર કરવાથી બચવુ જોઈએ.
10
11
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
11
12
દરેકની ઈચ્છા હોય છે કે તે એક એવી નોકરી કરે જેમા સાર પૈસાની સાથે સાથે પ્રોગ્રેસ પણ થાય. પણ ક્યારેક યોગ્યતા હોવા છતા નોકરી મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષ મુજબ આ બધાનુ કારણ ગ્રહ હોય છે. જેના કારણે બનતા કામ પણ બગડી જાય છે. અમે તમને બતાવી ...
12
13
માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. બૌદ્ધિક કાર્યમાં વ્યસ્ત રહેશો. આવકના સ્ત્રોત બનશે. સારી સ્થિતિમાં રહો. નોકરીમાં બદલાવની શક્યતાઓ બની રહી છે. ખર્ચ પણ વધશે. વાણીમાં કઠોરતાનો પ્રભાવ રહેશે. મનમાં શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ ...
13
14
તમારા ઉચ્ચ આત્મવિશ્વાસને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. દોડધામભર્યો દિવસ હોવા છતાં તમે તમારી શક્તિ પાછી મેળવી શકશો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા ...
14
15
વાસ્તુ શાસ્ત્ર (Vastu Tips)માં વસ્તુઓ અને ઘરમાં તેને મુકવાની દિશાનુ વિશેષ મહત્વ બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રહેલ દરેક વસ્તુમાં એક ઉર્જા હોય છે. આ વ્યક્તિને સકારાત્મક કે નકારાત્મક રૂપથી પ્રભાવિત કરે છે. એવુ માનવામાં આવે છે કે જો ઘરમાં ...
15
16
આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
16
17
જ્યોતિષ શાસ્ત્રના આધારે, તમામ રાશિના લોકો વ્યક્તિત્વની ગુણવત્તા અને ખામીઓને કારણે લોકોમાં પોતાની ઓળખ બનાવે છે. જો કે, વ્યક્તિત્વના ઘણા લક્ષણો છે. તેમાંથી એક છે એકતરફી પ્રેમ. જે ક્યારેક ઘાતક પણ હોય છે. તેને પહેલી નજરમાં જ સામેની વ્યક્તિ સાથે પ્રેમ થઈ ...
17
18
22 માર્ચ આજે સૂર્યની જેમ ચમકશે આ રાશિઓનો ભાગ્ય
18
19
દરેક નવવિવાહિત યુગલની ઈચ્છા હોય છે કે તેમનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખી રહે. બધા પ્રેમથી અને ખુશ રહે. લગ્નજીવન સુખી રીતે જીવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે. શહેરના જ્યોતિષ પંડિત જગદીશ શર્મા જણાવે છે કે નવા યુગલોએ પોતાનું જીવન સુખી રીતે પસાર કરવા ...
19