વાસ્તુ અને ફેંગશુઇમાં વૃક્ષોનું મહત્વ ખુબ જ આંકવામાં આવ્યું છે. ફેંગશુઇમાં તેનું કેટલુ મહત્વ છે અને ફેંગશુઇ પ્રમાણે કયા કયા છોડ આપણને ઉપયોગી છે અને કયા કયા છોડ લગાવવા જોઇએ, ક્યાં લગાવવા જોઇએ વળી તેનાથી શું ફાયદાઓ થાય છે તે વિશે અહી થોડી
* ફૂલોનાં ચિત્રોએ સંપન્નતાનું પ્રતિક છે તેથી ઘરમાં દિવાલ પર ફૂલોનાં ચિત્રો લગાવવા જોઈએ.
* ઉત્તર તરફ મુખ રાખીને દોડતા નવ ઘોડાના ચિત્રને રૂમની પશ્ચિમ દિવાલ તરફ લગાવવાથી હંમેશા પ્રગતિ થાય છે.
આપણે અરીસાનો ઉપયો ખાસ કરીને ચહેરો જોવા માટે જ કરતા હોઇએ છીએ માટે તે હંમેશ આપણી માથાની ઉંચાઇ સુધીનો હોવો જોઇએ.
- કુદરતી પ્રકાશ મેળવવા માટે એક કરતા વધુ અરીસા લગાવો.
ફેંગશુઇની અંદર ઘરમાં બારી બારણાંઓનાં સ્થાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.બારી બારણાં ઘરની કઇ જગ્યાએ હોવા જોઇએ, તે કઇ તરફ ખુલવાં જોઇએ વગેરે બાબતોને ખુબ જ સારી રીતે સમજાવી છે. તેમાની કેટલીક ટીપ્સ અહીં આપવામાં આવી છે જે તમારા ઘર માટે ઉપયોગી થઇ શકે
કેલી ગ્રાફી -પોતાના રહસ્યમય શક્તિને કારણે કેલીગ્રાફીએ લોકોના દૈનિક જીવનમાં મહત્વનુ સ્થાન મેળવ્યું છે. કેલિગ્રાફી તમને મનગમતુ સૌભાગ્ય અને પ્રસન્નતા આપે છે. આ શબ્દો પર આઘારિત છે પણ જરુરી નથી કે તમને પ્રત્યેક શબ્દના અર્થની જાણ હોય. જ્યારે કોઈ
બેઠક ખંડને હંમેશા સારા ચિત્રોથી સજાવો. ફેંગશુઈમાં ચિત્રો (પેંટિંગ્સ) ની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા છે. ફૂલો નાં ચિત્ર સંપન્નતાના પ્રતીક હોય છે, તેમ જ કબૂતરની જોડીને શાંતિનો પ્રતીક માનવામાં આવે છે. ઉત્તરની તરફ દોડતા નૌ ઘોડાના ચિત્રને ઓરડાની પશ્ચિમી
દરેક વ્યકિતનુ એક સપનુ હોય છે કે તેનુ પોતાનુ પણ એક ઘર હોય. ઘરમાં જે શાંતિ અને હાશ ! મળે છે તે આલીશાન હોટલોમાં પણ નથી મળતી. કેટલીવાર એવુ થાય છે કે આપણે ઉતાવળે કોઈ ઘર ખરીદી તો લઈએ છીએ પણ તેમ છતાં આપણને તે ઘરમાં જોઈએ તેવી ખુશી નથી મળતી અથવા તો ઘર
દરવાજા હંમેશા ઓરડાના આકારના પ્રમાણમાં હોવા જોઈએ, જો દરવાજો બહુ મોટો હોય તો તે ઊર્જાને ઝડપથી બહાર નીકળવા દેશે, અને નાનો હશે તો તે ઊર્જાનો પ્રવશ રોકે છે.
કીચન મહિલા માટે મંદિર જેવું છે. મંદિર જેટલુ સાફ હોય તેટલી ભગવાન પ્રત્યે શ્રધ્ધા વધે છે. તેવી જ રીતે રસોડુ જેટલુ સાફ-સુથરુ હોય
તેટલી ખાવા પ્રત્યે રુચિ વધે છે. આડેઘડ રીતે ગોઠવેલુ રસોડુ ગૃહિણીની પ્રકૃતિને અસર કરે છે.
પિરામિડ યંત્ર કોઈ ત્રુટિ નાં પ્રભાવને ન્યૂનતમ કરી દે છે અને આનો ઉપયોગ પોતાની કોઈ મનોકામનાની પૂર્તિ માટે પણ કરવામાં આવે છે. પિરામિડ સકારાત્મક ઊર્જા આપે છે.
વાસ્તુશાસ્ત્ર જેવી રીતે ભારતીય સ્થાપત્ય કળા છે તેવી રીતે ફેંગશૂઇ ચાઇનીઝ સુશોભન પદ્ધતિ છે. ફેંગશૂઇ એ ચાઇનીઝ શબ્દ છે તેનો અર્થ પવન અને પાણી થાય છે. ફેંગશૂઇમાં પ્રકૃતિના તત્વોને ધ્યાનમાં રાખવામાં આવે છે.