રવિવાર, 27 એપ્રિલ 2025

વૃષભ - પ્રેમ સંબંધ

"વૃષભ રાશિની વ્‍યક્તિની અંદર પ્રેમની ક્ષમતા વધારે હોય છે. સેક્સમાં તેમની આકાંક્ષા વધારે હોય છે. તેઓ તેના પ્રત્‍યે આકર્ષય કે જેઓ વૃષભ રાશિની વ્‍યક્તિને સહાય કરીને પ્રસન્‍નતા, સુખ અને સહયોગ આપે. જે તેના માટે બધુંજ કરવા તત્‍પર રહે. આ રાશિનો પ્રેમ ખૂબજ તિવ્રતાથી શરૂ થાય છે. પરંતુ તેનો અંત મિત્રતા અને સમજદારીથી થાય છે. જો તેને એવું લાગેકે તેનો ફાયદો લઇને છોડવામાં આવેલ છે ત્‍યારે તે વિફરે છે અને પોતાના પ્રેમીની કઠોર નીંદા કરે છે. પર‍િણામે તે સંબંધ કાયમી રીતે ટૂટી જાય છે. આ રાશ‍િ એવો પ્‍યાર ઇચ્‍છે છે કે, જેનો આધાર મજબુત અને દ્રઢ હોય. તેના પર પ્રેમ તથા વાસના બંનો સરખો પ્રભાવ રહે છે. બંને ભરપૂર માત્રામાં ઇચ્‍છા રાખે છે. તે એકથી વધારે પ્યારની ઇચ્‍છા રાખે છે. આ રાશિ સેક્સ ઉપર નિયંત્રણ નથી રાખી શકતી. સમયનું તેને ધ્‍યાન નથી રહેતું. આ રાશિ પાસે બળજબરીથી કંઇ કરી શકાતુ નથી. પરંતુ વિજાતીય વ્‍યક્તિ પ્રેમથી બધુજ કરાવી શકે છે. આ વ્યક્તિ પોતાના સન્‍માન માટે એકથી વધારે સેક્સ સંબંધ રાખે છે. આ રાશિનું જીવન મુશ્કેલીથી ભરપુર હોય છે. તેઓ પોતાના સાથીને પોતાના જેવા બનાવવા દ્રઢતાથી કામ લે છે. સેક્સની ભાવના માનસિક વધારે હોય છે, જ્યારે શા‍રીરિક ઓછી હોય છે. વૃષભ રાશિની વ્‍યક્તિને પોતાના સાથી સાથે વિચારભેદ પસંદ નથી. વિજાતીય સાથે સંબંધ વિજાતીય વ્‍યક્તિ તરફનો દ્રષ્‍િટકોણ વિશ્‍લેષણાત્‍મક હોય છે. કલાત્‍મક પ્રવૃતિ વાળા લોકોને પોતાના તરફ તેઓ આકર્ષે છે. ગાયક સાથેની સંગત વધારે ગમે છે. સ્‍ત્રીઓ તરફ કે વ્યસન તરફ તેઓ જલ્‍દીથી આસક્ત થઇ જાય છે. પરંતુ પોતાના ચરિત્રને હંમેશા અરીસા સમાન ચોખ્‍ખું રાખે છે અને સાચવવાનો પ્રયાસ કરે છે. તેમને સુખી તથા શાંત જીવન પસંદ છે. તેઓ સ્‍ત્રીઓ પ્રત્‍યે એકાએક આકર્ષ‍િત નથી થતા. પોતાના કામથી મતલબ રાખે છે અને સામેથી ક્યારેય કોઇની સાથે વાત નથી કરતા. ભૌતિક રૂપથી તેઓ કન્‍યા રાશિ તરફ આકર્ષિત થાય છે. મીન તથા કન્‍યા રાશિ સાથે તેમને સુખ મળે છે. વૃષભ રાશિની વ્‍યક્તિને બધા પ્રકારના ગૃહસ્‍થ સુખ જરૂરી છે. પોતાના પ્રેમ વ્‍યવહારમાં કોઇને ખોટું લાગે કે કોની ભાવનાને દુખ થાય તો તે ઉગ્ર બની જાય છે. કર્ક અને વૃષભ રાશિમાં ઘણી સમાનતા હોય છે. બંને ધન અને પ્રેમમાં વ્‍યવહારુ હોય છે. પરંતુ વૃષભ કરતા કર્ક વધારે વ્યવહાર કુશળ હોય છે. "
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

27 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્રી અમાવાસ્યા પર આ 4 લોકોએ ...

27 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્રી અમાવાસ્યા પર આ 4 લોકોએ ગુસ્સા પર રાખવો કાબુ
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું ...

Chaitra Amavasya 2025: ચૈત્ર અમાવસ્યાના દિવસે આ વસ્તુઓનું દાન કરો, ધન ધાન્યથી ભરેલો રહેશે ઘર સંસાર
Chaitra Amavasya: ચૈત્ર અમાવસ્યા ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી ધન અને સમૃદ્ધિમાં વધારો ...

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે ...

Chaitra Amavasya 2025 Upay: ધન પ્રાપ્તિ માટે અમાસની રાત્રે કરો આ ઉપાયો, ધનની કમી થશે દૂર
Chaitra Amavasya: હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે આ ખાસ ઉપાયો કરવાથી ...

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર ...

Akshaya Tritiya Wishes 2025 : અક્ષય તૃતીયા પર આ સુંદર સંદેશની સાથે આપો તમારા સ્નેહીજનોને હેપી અક્ષય તૃતીયાની શુભેચ્છા, માતા લક્ષ્મી આપશે આશીર્વાદ
Akshaya Tritiya 2025 Wishes: આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે ...

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ

તુલસીના કુંડા પાસે ન મુકશો આ 5 વસ્તુ , નહી તો થઈ જશો બરબાદ
જો તમે તુલસી પાસે કેટલીક નકારાત્મક વસ્તુઓ મુકશો તો તુલસીમાતા તમને ક્યારેય માફ નહી કરે