0
શુક્રવારે કરશો આ ઉપાય તો તમારા Businessમાં આવશે બરકત
ગુરુવાર,નવેમ્બર 1, 2018
0
1
દુનિયામા એવો કોઈ વ્યક્તિ નથી જેની લાઈફમાં ફક્ત સારો સમય આવ્યો હોય કે ફક્ત ખરાબ સમય રહ્યો હોય. જ્યોતિષ મુજબ માનવ જીવન પર ગ્રહોની ચાલ અને તેના પરિવાર્તનની ખૂબ અસર થાય છે. જેને કારણે આપણા જીવનમાં અવારનવાર કંઈક ને કંઈક થતુ રહે છે
1
2
ગુરૂવારના ચમત્કારિક ટોટકા- એક વાર અજમાવી જુઓ - સફળતા જરૂર મળશે
2
3
આ મહિનાની શરૂઆત તમારે માટે રાહત આપનારી રહેશે. તમારો દિવસ સામાન્ય રીતે વિતશે. પણ મનમાં શાંતિ અને કાર્ય કરવાનો સંતોષ રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. તમે મિત્રો સાથે સમય આનંદથી પસાર કરશો. તમે ઉત્સાહ ઉમંગ અને આનંદથી તહેવાર ઉજવશો. તમને નવી ...
3
4
દરેક માણસ તેમના જીવનમાં સફળતા મેળવાના ઈચ્છુક હોય છે. પણ કેટલાક લોકોની સાથે હમેશા એવું જોવા મળે છે કે ઘણી વાર તે વર્ષો જૂના કામ પણ પૂરા નહી કરી શકતા. તેની સાથે જ તેમના દ્વારા કરેલ નવા કામમાં પણ ઘના અટકળો આવે છે. તો જો તમારી સાથે પણ આવું કઈક થઈ રહ્યું ...
4
5
આ વખતે દિવાળી પહેલા 31 ઓક્ટોબરના રોજ બુધ પુષ્ય નક્ષત્રનો શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ મુજબ પુષ્ય નક્ષત્ર 31ના સૂર્યોદયથી શરૂ થશે અને રાત્રે 2 વાગીને 20 મિનિટ સુધીનો રહેશે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી અને ઈનવેસ્ટમેંટૅ કરવુ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ...
5
6
મેષ (અ,લ,ઈ) : આવતી કાલના દિવસમાં સંજોગો સુધરતા લાગે છે. મહેનતનું યોગ્ય ફળ મળે છે. આર્થિક મૂંઝવણોમાંથી બહાર આવાય. ઉઘરાણી બાકી હોય તો તે બહુ ઝડપથી મળે. ખર્ચનો પ્રસંગ ઉભો થાય.
6
7
પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે. સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. ...
7
8
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
8
9
કર્પૂર કે કપૂર મીણની રીતે ઉડનશીલ દિવ્ય વાનસ્પતિક દ્ર્વ્ય છે. તેને હમેશા આરતીના પછી કે આરતી કરતા સમયે પ્રગટાય છે જેનાથી વાતાવરણમાં સુંગંધ ફેલી જાય છે અને મન અને મગજને શાંતિ મળે છે. કપૂરને સંસ્કૃતમાં કર્પૂર, ફારસીમાં કાફૂર અને અંગ્રેજીમાં કેંફોર કહે ...
9
10
મેષ:કોઈના ભરોસે ન રહેતા પોતાનું કામ પોતે જ કરવું. પાછલા અટકેલા કાર્યોની તરફ ધ્યાન આપીને પ્રયત્ન કરવા પર સારા પરિણામ આવવાની શક્યતા છે. ધન તેમજ સમય પસાર થવાનો યોગ.યાત્રા થઈ શકે છે.યાત્રા થઈ શકે છે.પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
10
11
મેષ- આ અઠવાડિયા ગ્રહોની આ સ્થિતિ તમારા માટે શુભ ફળ આપા. શરૂઆતના બે દિવસ તમારા જીવન સાથી કે પ્રિય માણસના સાથે પ્રવાસના કાર્યક્રમ પણ બનાવી શકે છે. તેમની સાથે સંબંધ મધુર રહેશે. પત્નીના સહયોગ કે ધંધામાં ભાગીદારના સહયોગથી કોઈ પણ કાર્ય પૂરા કરી શકશો . ...
11
12
મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે.
12
13
શુક્રવાર,ઑક્ટોબર 26, 2018
મેષ :- (અ.લ.ઇ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.
13
14
શુક્રવાર,ઑક્ટોબર 26, 2018
કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી. એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે
14
15
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના, મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા.
15
16
હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ કાર્યથી પહેલા કે પૂજા પાઠના સમયે નાગરવેલના પાનથી ભગવાનને નમન કરાય છે. સ્કંદ પુરાણના મુજબ દેવતાઓ દ્વારા સમુદ્ર મંથનના સમયે પાનના
16
17
મેષ (અ,લ,ઈ) : બાળકોની શાળામાંથી સારા સમાચાર મળે. નોકરી-ધંધામાં રાહત રહે. કોઇ શુભ સમાચારની શકયતા સર્જાય. નાની-નાની વાતે કકળાટ ન થાય તેનું ધ્યાન રાખવું.
17
18
લોન કે કર્જ એવુ હોય છે કે દરેકને તેને ચુકવવામાં પરસેવો નીકળી જાય છે. આવામાં દરેક ઈચ્છે છે કે તેમને જલ્દીથી જલ્દી આ લોનમાંથી મુક્તિ મળે અને તેઓ આરામની જીંદગી જીવે
18
19
ગુલાબના ફૂલોના રસ ચેહરા પર ઘસવાથી ચેહરા પર ઠંડી તાજગી રહે છે. આંખોના બળતરા અને ખંજવાળ દૂર કરવા માટે ગુલાબજળનો પ્રયોગ કરાય છે.
19