બુધવાર, 17 એપ્રિલ 2024
0

Atal BiharI Vajpeyee- જ્યારે અટલ બિહારીએ લીધી ચુટકી, કહ્યુ - હવે તો ઈંદિરા મને ખૂબ પ્રેમથી જુએ છે..

સોમવાર,ઑગસ્ટ 16, 2021
0
1
દેશના પૂર્વ પ્રધાનમંત્ર્રી અટલ બિહારી વાજપેયી લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે. હાલ તેમની હાલત નાજુક છે અને એમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. અટલ બિહારી એ નેતાઓમાં સામેલ છે જેમને વિપક્ષ પણ ખૂબ જ પ્રેમ કરે છે.
1
2
અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે એક શાનદાર વક્તા સ્વરૂપે લોકોના મન પણ જીત્યા છે. વાજપેયી ભારતના 11માં ...
2
3
ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે ને આજે તેઓ 93 વર્ષના થયા છે. આ પ્રસંગે, તેમને સમગ્ર દેશમાંથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અમિત શાહ, ...
3
4
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્નની સાથે પદ્મ વિભૂષણ, ડોક્ટર ઑફ લેટર, લોકમાન્ય તિલક પુરસ્કાર, ઉત્કૃષ્ટીય સંસદીય પુરસ્કાર, બાંગલાદેશ લિબરેશન વાર સમ્માન, ભારત રત્ન, ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી સમ્માનિત કરાયું છે. તેના જીવન ...
4
4
5
બહૂ ઓછા લોકો આ વાત જાણે છે કે પીએમ નરેન્દ્ર મોદી પણ જીવનના એક મોડ પર રાજનીતિક જીવનને ત્યાગી આજ્ઞાતવાસમાં ચાલ્યા ગયા છે. જણાવી રહ્યું છે કે મોદી તે દિવસો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યા હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અમેરિકા દોરા ...
5
6
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ શુક્રવારે સાંજે 4 વાગ્યે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ (વિજય ઘાટ, રાજ ઘાટ) પાસે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સત્તાવાર માહિતી મુજબ તેમની અંતિમ યાત્રા બપોરે એક વાગ્યે ભાજપા મુખ્યાલયથી શરૂ થશે. અંતિમ ...
6
7
ભારતના પ્રધાનમંત્રી અટલ બ ઇહારી વાજપેયીનુ ગુરૂવારે નિધન થઈ ગયુ. તેઓ 93 વર્ષના હતા અને અનેક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના દસકાનુ સાર્વજનિક જીવન એક ખુલુ પુસ્તક જેવુ રહ્યુ. એટલુ જ નહી લોકો તેમને અટલ કહે છે. ભારતરત્ન આ અજાતશત્રુના અનેક યાદગાર વાત ...
7
8
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હાલત ખૂબ નાજુક છે. એ દિલ્હીના AIIMSમાં ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. AIIMS આજે થોડી જ વારમાં મેડિકલ બુલેટિન રજુ કરી શકે છે. આ પહેલા બુધવારે મોડી રાત્રે આવેલ મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યુ કે ...
8
8
9
છેલ્લા લગભગ 2 મહિનાથી AIIMSમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ 94 વર્ષની વયે નિધન થયુ છે. તેઓ છેલલ કેટલાક દિવસથી ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા હતા. ગઈકાલથી તેમની વધુ બગડી હતી. પીએમ મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રી એમ્સમાં જઈ ...
9
10
પૂર્વ પ્રધાનમંત્રી અટલજીના જીવનમાં અંક 4ની ભૂમિકા કેવી અને કેટલી છે આ રોચક અને જાણવા લાયક છે. 1. પ્રથમ ઘટના છે જ્યારે ચૂંટણી પરિણામો પછી રાષ્ટ્રપતિએ ફેક્સ સંદેશ આપીને અટલજીને 10-3-1998 10-3-1998 (10+3+1+9+9+8=40=4) ના રોજ બોલાવ્યા. અટલજી આ દિવસે ...
10
11
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહ્બારી વાજપેયીની હાલત ખૂબ જ નાજુક છે. AIIMSમાં તેમણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા છે. એમ્સ તરફથી રજુ મેડિકલ બુલેટિનના મુજબ વીતેલા 24 કલાકમાં તેમની હાલત વધુ બગડી છે. પૂર્વ પીએમન જોવા માટે નેતાઓનો જમાવડો થયો છે. ...
11
12
જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે જાણો 10 વાતો - વાજપેયી રાજનીતિજ્ઞ હોવાની સાથે સાથે કવિ પણ છે. મેરી ઈકયાવન કવિતાએ અટલજીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ છે.
12
13
છેલ્લા લગભગ 2 મહિનાથી AIIMSમાં દાખલ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત નાજુક છે. તેમને ફુલ લાઈફ સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. AIIMS આજે થોડી જ વારમાં મેડિકલ બુલેટિન રજુ કરી શકે છે. આ પહેલા બુધવારે મોડી રાત્રે આવેલ મેડિકલ બુલેટિનમાં ...
13
14
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હવે સ્થિર છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન નિદેશક ડો. રણદીપ ગુલેરિયાના નેતૃત્વમાં ડોક્ટરોની એક ટીમ વાજપેયીની તબિયત પર નજર રાખી રહેલ છે. એમ્સ દ્વારા રજુ અપડેટ મુજબ વાજપેયીની વિવિધ તપાસ ...
14
15
પૂર્વ રો પ્રમુખ એ. એસ. દૌલતે તાજેતરમાં જ એક ખુલાસો કર્યો. જેમા તેમણે કહ્યુ કે 2002ના ગુજરાત રમખાણોને એક મોટી ભૂલ બતાવતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આના પર નારાજગી વ્યક્ત કરી હતી. દૌલતે જણાવ્યુ કે આ વાત પૂર્વ પ્રધાનમંત્રીએ એક બેઠક દરમિયાન ...
15
16
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને આજે દેશનુ સૌથી મોટુ સન્માન ભારત રત્ન આપવામાં આવ્યુ. આ સન્માન તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા આપવામાં આવ્યુ. ખરાબ સ્વાસ્થ્ય હોવાને કારણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પ્રોટોકોલ તોડીને વાજપેયીના ઘરે જઈને જ આ ...
16
17
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. જે ભારતના 11માં પ્રધાનમંત્રી બન્યા. પહેલા આ 1996માં 13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના ...
17
18
. આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, ...
18