-
સાળંગપુર હનુમાન kashtbhanjan dev sarangpur
આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્યાં રૂમમાં પ્રસ્થાપિત ... -
વૈજ્ઞાનિકો શું કહે છે પ્રેમ વિશે...
કહેવાય છે કે, હ્રદયને સ્પર્શતો મધુર અહેસાસ એટલે પ્રેમ, પરંતુ પ્રેમ સંર્દભે ઉંડાણપૂર્વકના સંશોધન બાદ વૈજ્ઞાનિકોએ સાબિત ... -
નવરાત્રીનું પૌરાણિક મહત્વ
પૌરાણિક કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેને ખુબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. અને તેમની પાસેથી ... -
દેશભક્તિની મિશાલ - વીર ભગતસિંહ
ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ ... -
રક્ષાબંધનના મનપસંદ ગીતો
અહયાં અમે તમારા માટે હિન્દી ફિલ્મોમાં ઉજવાતી રક્ષાબંધનના ગીતોને રજુ કર્યા છે. તમે આ ગીતોને રક્ષાબંધનના તહેવારમાં યાદ ... -
ગુજરાતના મુખ્ય યાત્રા ધામ
ગુજરાતની પહેલા નંબરના તીર્થધમ તરીકે ખ્યાતિ પામેલ ઉત્તર સરહદે અરવલ્લીની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું ... -
ગરબાની વિસરાઈ રહેલી પ્રથાઓ
ગરબો ગુજરાતની આગવી પરંપરા છે. વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર ન જાણે કેટ કેટલા પ્રકારના અલગ અલગ સ્વરૂપોમાંથી પસાર થઈને ... -
નવરાત્રિ દરમિયાન સ્વાસ્થ્યની કાળજી જરૂરી
નવરાત્રિ દરમિયાન બહારના ખાવાનો મોહ રાખશો નહિ, નહિતર માંદા પડશો. તેની જગ્યાએ તમે જ્યુસ કે કોઈ હેલ્થ ડ્રિંક્સ લઈ શકો છો. ... -
નવરાત્રિ માટે સ્પેશ્યલ મેકઅપ
સૌ પ્રથમ મેકઅપ કર્યાના 5 મિનિટ પહેલા ચહેરા પર બરફ ઘસી લેવો પછી મેકઅપ કરશો તો તે વધારે સમય સુધી ટકી રહેશે. જો બરફ ... -
નવરાત્રિમાં લહાણી આઉટ, ઈનામ ઈન
આજથી 20 થી 25 વર્ષ પહેલાંના સમયમાં થોડુક ડોકિયુ કરીને જોઈએ તો કોઈના ઘર આંગણે મુકાયેલ ગરબાની આજુબાજુ જે બહેનો ગરબા રમતી ... -
ભારતીય સ્ત્રીઓ પણ ધૂમ્રપાનના રવાડે!
લેખમાં અભ્યાસ દરમિયાન બહાર પડેલા આંકડાઓ પણ દર્શાવામાં આવ્યાં હતાં જેમાં યુસેસમાં 2.3 કરોડ મહિલાઓ ચીનમાં 1.3 કરોડ ... -
દેશને સારો બનાવવા સંઘર્ષ જરૂરી
આપણો દેશ દુનિયાનો સૌથી મોટો લોકતંત્ર દેશ છે અને તેને આઝાદીને 60 વર્ષ પૂર્ણ થયાં છે અને આપણે અત્યારે કેવું અનુભવી રહ્યાં ... -
યાદ આવે છે મને તે દિવસો..
બધા જ મિત્રો એકબીજાને ફ્રેંડશીપ બેલ્ટ બાંધી રહ્યાં હતાં કેમકે આજે ફ્રેંડશીપ ડે હતો. મે જોયુ કે અમુક છોકરા અને છોકરીઓ પણ ... -
મહત્વ ગુમાવતો મિત્રતા દિવસ
ફ્રેંડશીપ ડેને વર્ષોથી લોકો ઉજવતાં આવી રહ્યાં છે. આજથી વર્ષો પહેલાં જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે કદાચ ... -
બદલાતા સમયની બદલાતી મિત્રતા
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ વાત ભલે કોઈના ગળે ઉતરે કે ના ... -
પહેલાં પોતે સુધરો પછી બાળકોને સુધારો
બાળકો કંઈ પણ શીખે છે તો તે પોતાના માતા-પિતા પાસેથી જ શીખે છે. માતા-પિતાના વર્તન અને વ્યવહારને જોઈને તે પણ તેમના જેવું ... -
છુટાછેડા લેતા પહેલાં વિચારો...
જે દંપતિને બાળક હોય તેમણે છુટાછેડા લેતા પહેલાં થોડોક વિચાર કરવો જોઈએ. તેમણે એક વાત વિચારવી જોઈએ કે જ્યારે તેઓ લડે-ઝગડે ... -
હોળી રમતાં પહેલાં થોડીક સાવધાની
સૌ પ્રથમ પોતાના શરીર પર ખાસ કરીને ચહેરા, હાથ-પગ અને વાળમાં નારિયેળનું તેલ લગાવી લો. આના ઉપયોગ પછી તમે ગમે તેટલો રંગ ... -
સફેદ વાળ
અંજૂએ પોતાના પતિને પૂછ્યુ - મારા વાળના રંગ સફેદ થઈ ગયો, ત્યારે પણ શુ તમે આવી જ રીતે પ્રેમ કરતા રહેશો ? કેમ, તને શંકા ... -
બહુચરાજી
બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની ...