રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

રામ મંદિરમાં સોનાનો દરવાજો

શુક્રવાર,સપ્ટેમ્બર 8, 2023
0
1
UP News: અલીગઢના એક કારીગરે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર માટે ચાર ક્વિંટલનુ તાળુ બનાવ્યુ છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ભક્તો માટે મંદિરના દરવાજા ખુલી જાય એવી આશા છે. ભગવાન રામના એક ઉત્સાહી ભક્ત અને તાળુ બનાવનારા કારીગર સત્ય પ્રકાશ વર્માએ દુનિયાનુ ...
1
2
અયોધ્યાના શ્રીરામ મંદિરનો નવો VIDEO- અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના દર્શન કરવા માટે રામ ભક્તો આતુર છે અને મંદિર ઝડપથી આકાર લઈ રહ્યું છે. મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવી રહ્યું છે કે તે સદીઓ સુધી સુરક્ષિત રહી શકે.
2
3
રામમંદિરના ભવ્ય ગર્ભગૃહમાં જાન્યુઆરી 2024 માં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની થવાની છે. 162 ફીટ ઊંચુ રામમંદિર ત્રણ માળનુ રહેશે. રામમંદિરનુ જમીનનુ કામ પુર્ણ થય્તા બાદ હવે પ્રથમ માળનુ પણ નિર્માણ કાર્ય શરૂ થઈ ચુક્યુ છે. પ્રથમ માળના સ્તંભ સ્થાપિત કરવામાં આવી ...
3
4
Ayodhya temple opening date- વ્ય મંદિરના પહેલા તળના નિર્માણ કાર્યને અંતિમ રૂપ આપી રહ્યો છે, રામ મંદિરનો નિર્માણા ત્રણ ફેજમાં થશે. પણ પહેલા ફેજના કાર્ય પૂરા થયા પછી અસ્થાયી મંદિરમાં વિરાજમાન રામલલાને ગર્ભગૃહમાં સ્થાપિત કરાશે. પ્રાણ- પ્રતિષ્ઠાના ...
4
4
5
Ayodhya's Ram Mandir- રામ લલ્લાનો અભિષેક કરશે PM મોદી - રામ મંદિર ટ્રસ્ટ આવતા વર્ષે મકરસંક્રાંતિના તહેવાર પર અથવા તેની આસપાસ રામ જન્મભૂમિ ખાતે ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપશે
5
6
Ram-Lalla Pran Pratishtha: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિર નિર્માણાધીનમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024ને થશે. આ વિશે જાણકારી ઉત્તર પ્રદેશના નાણામંત્રી અને સંસદીય કાર્ય મંત્રી સુરેશ કુમાર ખન્નાએ ટ્વીટ કરીને આપી.
6
7
અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ કાર્ય જોર પર છે અને તેનો સ્વરૂપ પણ જોવા જેવો છે. નિર્માણ કાર્યના દરમિયાન જ શ્રીરામ જન્મભૂમિ મંદિરના જળાભિષેકની તૈયારી શરૂ થઈ ગઈ છે. દેશ જ નહી દુનિયા ભરની નદીઓ અને સમુદ્રના જળથી અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ...
7
8
અયોધ્યામાં બની રહ્યા રામા મંદિરનુ બાંધમાક નક્કી સમયથી જ પૂરા થવાની શક્યતાઓ છે. રામ મંદિરનુ બાંધકામ ડિસેમ્બર 2023માઅં પૂરો થવો છે. પણ રામ જનમભૂમિમાં ટ્ર્સ્ટના કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તા મુજબ મંદિરનુ બાંધકામ સેપ્ટેમ્બર 2023 સુધી પૂરો કરી લેવાશે.
8
8
9
અયોધ્યામાં રામજન્મભૂમિને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને દેશ અને દુનિયાની નજર આ મંદિર પર ટકેલી છે. દરમિયાન રામજન્મભૂમિને લઈને મળેલી ધમકીથી ખળભળાટ મચી ગયો છે.
9
10
રામ જન્મભૂમિ મંદિર પરીક્ષણ પિલિંગનું કામ શરૂ થયું છે. આ અંતર્ગત રામ જન્મભૂમિ મંદિર માટે આધારસ્તંભ બનાવવામાં આવશે. 24 કલાકમાં રામ મંદિરનો આધારસ્તંભ બનાવવામાં આવશે. તેની ગુણવત્તા અને લોડ ક્ષમતા માટે એક આધારસ્તંભનું નિર્માણ અને પરીક્ષણ કરવામાં આવશે. ...
10
11
અમદાવાદ. જે રીતે અયોધ્યામાં ભગવાન રામનું જન્મસ્થાન, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો પાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખા દેશ માટે યાદગાર બની ગયો હતો, તેવી જ રીતે અમદાવાદમાં મોદીની વૃદ્ધ માતા હિરાબેન માટે હંમેશા આ અનફર્ગેટેબલ પળ છે. કાયમ માટે આંખ ...
11
12
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઐતિહાસિક રામ મંદિર ભૂમિ પૂજનના પાવન દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતેથી ગુજરાત ટપાલ વિભાગના ઉપક્રમે “રામાયણ” વિષયક ખાસ ટપાલ ટિકિટ પર પિકટોરિઅલ કેન્સલેશન આલ્બમ લોન્ચ કરવામાં આવ્યો હતો.
12
13
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને ગુજરાત સહિત દેશભરમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના માટે ખાસકરીને 1992ના કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકો માટે 5 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે.
13
14
પર્યટનને વધારવા માટે શુ જોઈએ ? સારા રસ્તાઓ... એયરપોર્ટ, મૂળભૂલ સુવિધાઓ અને સારી સુવિદ્યાઓવાળા હોટલ. આ માટે સરકારે પ્રયત્ન શરૂ કર્યા છે. અયોધ્યામાં મંદિર બનવાના નિર્ણય સાથે જ અહી એયરપોર્ટ બનાવવાની ગતિવિધિઓ ઝડપી થઈ રહી છે. પૂર્વાચલ એક્સપ્રેસ વે પણ ...
14
15
ભારતના 130 કરોડથી વધુ લોકો માટે બુધવાર 5 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. ખાસ એ માટે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય અને વિશાલ મંદિરની આધારશિલા મુકવા માટે ભૂમિ પૂજન સંપન્ન કર્યુ. દુલ્હનની જેમ સજાવેલી ...
15
16
આજે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેના પાયામાં રાજકોટમાં બનેલી ગોલ્ડ પ્લેટેડ અને ચાંદીની ઈંટ મુકાશે અને આ ઈંટ જ પર જ રામલલ્લાના મંદિરનું નિર્માણ પામશે. કુલ ત્રણ ઈંટ બની છે. જેમાં 250 ગ્રામની બે અને એક કિલોની એક ઈંટનો સમાવેશ થાય છે. આ ઈંટ ...
16
17
રામ મંદિર ભૂમિ પૂજન માટે અયોધ્યા તૈયાર છે. આખી નગરી સજી છે. પીળા બેનર લાગ્યા છે. દિવાલો પર નવા પૈટનો નજારો છે. જુદા જઉદા સ્થાન પર ભજન કીર્તન થઈ રહ્યૂ છે. અને દરેક ખૂણો ભક્તિરસથી સરભર છે. પીએમ ઉપરાંત તમામ મોટા રાજનેતા અને સાધુ સંતો સહિત 175 લોકો આ ...
17
18
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિપૂજન કરશે. આ પછી, રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થશે. વડા પ્રધાન મોદી સામાન્ય રીતે કુર્તા-પાયજામા પહેરે છે, પરંતુ ભૂમિપૂજનમાં જોડાવા માટે તેમણે પરંપરાગત ડ્રેસ કુર્તા અને ધોતી પહેરી હતી.
18
19
શુભ સવાર … બપોરે 12 વાગ્યે 15 મિનિટ 15 સેકંડ પ્રતીક્ષા પૂરી થઈ ... 492 વર્ષ પ્રતીક્ષા પછી અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નું ભૂમિપૂજન શ્રીગણેશ ... વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની ઇંટ મૂકીને મંદિર નિર્માણનું ઉદઘાટન કરશે અભિજિત મુહૂર્ત. ભગવાન ...
19