Current News 15

શુક્રવાર, 13 માર્ચ 2026
0

આસારામજી તમે શુ છો એ સૌ જાણે છે

સોમવાર,જાન્યુઆરી 7, 2013
0
1
ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે ચર્ચાઓ થતી જ રહે છે. પણ યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ક્રેડિટ કાર્ડ મુસીબત નહી પણ તમરો મિત્ર બની શકે છે. ક્રેડિટ કાર્ડનુ બિલ તમારી માસિક આવકના 40 ટકાથી વધુ ન હોવુ જોઈએ, સાથે જ 3 મહિનાની રકમ જેટલી આવક જુદી જ મુકવી ...
1
2
ઈંટરનેટ મારફતે એક બાજુ તમામ પ્રકારની માહિતી મળવા લાગી ગઈ છે પરંતુ સાથે સાથે તેના મારફતે ઘણી કુટેવ પણ લોકોમાં ફેલાય ગઈ છે. યુવા પેઢી ઈંટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીથી ખૂબ જ પ્રભાવિત છે. યુવા પેઢી આના સંકંજામાં આવી ગઈ છે. જેથી કુદરતી સંબંધોના બદલે વિકૃત ...
2
3
હસ્તિનાપુરમાં દ્રોપદીનુ ચીરહરણ થયુ હતુ. ઈન્દ્રપ્રસ્થ(દિલ્લી)માં દામિનીનો બળાત્કાર. પ્રાચીનકાળથી જ સ્ત્રી પુરૂષો માટે પોતાના પૌરૂષ(?) અને 'પરાક્રમ' બતાડવાનું સહેલુ સાધન બનતી આવી છે. દ્રોપદીના ચીરહરણથી કૌરવોને શુ મળવાનુ હતુ. એ તો માત્ર બીજાને દુ:ખી ...
3
4
મુસલમાન અને યહુદી સુન્નત ધાર્મિક કારણોને લીધે કરાવે છે પરંતુ આફ્રિકામાં અનેક હિસ્સામાં તે પરંપરાગત રીતે થાય છે. જોકે, હવે આ મામલો સ્વાસ્થ્ય સાથે પણ જોડાઈ ગયો છે. પરંતુ દક્ષિણ આફ્રિકાના કેટલાક જાતિય સમૂહોમાં સુન્નત કરાવવી મર્દાનગીની ઓળખ પણ મનાય છે.
4
4
5
સ્વાધીનતા સંગ્રામના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે ગહેરાયેલા રહસ્ય પરથી ૬૭ વર્ષ બાદ પણ પડદો નથી ઉઠી શક્યો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪પના રોજ તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં તેમના કથિત મોતની સચ્ચાઇ જાણવા માટે ત્રણ આયોગની રચના કરાઇ પણ આજ સુધી સચ્ચાઇ જાણી શકાઇ નથી. ...
5
6
અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. 13 એપ્રિલ, 1919ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં ...
6
7
બધા જાણે છે કે અમેરિકા ચાલાક છે, તે પોતાની દરેક ચાલ સમજીવિચારીને ચાલે છે. હવે સાઈદ હાફિજને લઈને ચાલેલી તેમની ચાલને ધ્યાનથી જોશો તો આ ચાલ અમેરિકાએ ક્યારે ચાલે, જ્યારે પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી હિન્દુસ્તાન આવવાના હતા. અમેરિકાએ જેવુ કહ્યુ, ...
7
8
સરહદે પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા લશ્કર ખડકાયું હોય અને દેશની ભીતર કોમી હિંસા ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશને સીધો ફાયદો પહોંચી શકે છે. 13મી ડીસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થયો અને ત્યાર બાદ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આરપારની ...
8
8
9
ગાંધીજીની છબીવાળી ટપાલટિકિટની પછવાડે મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા: ‘અરે, અરે! પાણીને બદલે થૂંક?’ ‘ઓહો, બાપુ આ તમે બોલ્યા?
9
10

ગણતંત્ર માટે ગુણતંત્ર હોવુ જરૂરી...

મંગળવાર,જાન્યુઆરી 25, 2011
ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947 બાદ કેટલીયે વખત સંશોધન કરવા પશ્વાત ભારતીય બંધારણને અંતિમ રૂપ આપવામાં આવ્યું જે 3 વર્ષ બાદ એટલે કે, 26 નવેમ્બર 1950 ના રોજ આધિકારિક રીતે ઉજવામાં આવ્યો ત્યારથી 26 જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવતા આવ્યાં છીએ. આ વખતે ...
10
11

વિવિધતાથી પરિપૂર્ણ ભારત

મંગળવાર,જાન્યુઆરી 25, 2011
ભારત અને ભારતીય વિષે અનેક ધારણા છે, પરંતુ પ્રશ્ન એ થાય કે ભારત અને ભારતીય આખરે છે શુ ? મારા મતે ભારત એક રાષ્ટ્રનો વિચાર છે, તેમાં સભ્યતાગત એકતા, ઐતિહાસીક સમાનતા અને સમૃદ્ધ વિવિધતાથી પરિપૂર્ણ ગણતંત્ર છે. હું વર્ષોથી અમેરિકામાં છું અને અમેરિકા માટે એક ...
11
12

સંવિધાનથી ક્યા પહોંચ્યા છે આપણે

મંગળવાર,જાન્યુઆરી 25, 2011
26 જાન્યુઆરી 1950ને ત્રણ વર્ષની અથાગ મહેનત પછી આપણું સંવિધાન અમલમાં આવ્યુ હતુ. આપણા દેશના કાયદાનુ પાલન કરવુ બધા દેશવાસીઓનુ કર્તવ્ય છે. કાયદો કહો કે નિયમથી જ કોઈ દેશ, સમાજ, પરિવાર ચાલે છે. જ્યાં કાયદો નથી કે કાયદાનો વિરોધ-ઉલ્લંઘન કરનારા લોકો વધુ છે ...
12
13

ભારત દેશ મહાન છે

મંગળવાર,જાન્યુઆરી 25, 2011
દેશભૂમિ ભારત માતા પર, અમને સૌને અભિમાન છે પાવન છે આ ધરતી, દર્શન અહી મહાન છે આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે
13
14

શુ તમે સાચે જ દેશભક્ત છો ?

શનિવાર,ઑગસ્ટ 14, 2010
ફરી એક સ્વતંત્રતા દિવસ, દેશ પ્રત્યે પોતાની ભાવનાઓ અભિવ્યક્ત કરવાનો દિવસ. પોતાના પર પોતાનુ શાસન સેલીબ્રેટ કરવાની તક. આપણી ત્યાં તહેવારોની વિશાળ શ્રેણીમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવાની કેટલી ઓછી તક મળે છે છતા આપણે દેશ પ્રત્યે પોતાનો પ્રેમ બતાવવા માટે આજ બે ...
14
15

હેપી ફાધર્સ ડે

શનિવાર,જૂન 19, 2010
બાળકો, તમને ઘણીવાર મનમાં પ્રશ્ન થતો હશે કે કોઈ પણ ખાસ દિવસની ઉજવણી આપણે કેમ કરીએ છે ? કદી ટીચર્સ ડે, તો કદી મધર્સ ડે, તો કદી ચિલ્ડ્ર્ન ડે. કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે. આ દોડભાગની જીંદગીમાં ...
15
16
આજકાલ વર્તમાન પત્રોમાં એક સમાચાર ખુબ જ ચર્ચામાં છે. સાંભળ્યું છે કે, ગુજરાતમાં એક ભવ્ય ગાંધીમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે, 1 મે ના રોજ ગુજરાતની સ્થાપનાની સ્વર્ણ જયંતિ છે. આ દિવસે રંગારંગ કાર્યક્રમો તો યોજાશે જ પરંતુ ...
16
17
દેશની સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કન્યા ભ્રૂળ હત્યાને રોકવા અને દીકરીઓને બચાવવા માટે કેટલાયે અભિયાન ચલાવી રહી છે જેના પર દરેક વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં આજે પણ દીકરીને સાપનો ભારો જ ગણવામાં આવી રહ્યો છે ન તો કન્યાભ્રૂણ ...
17
18
મહાન વિચારક પોલ હોર્નગનો લગ્ન મુદ્દે એક સરસ વાત કહેલી કે, '' દિવસમાં કયારેય પણ લગ્ન કરશો નહીં કારણ કે, તમે નથી જાણતા કે, રાત્રે તમને કોણ મળવાનું છે.'' કદાચ આ વાત ટેનિસ સનસની સાનિયા મિર્ઝાને ન સમજાઈ અને તે ધોળા દિવસે પોતાના નાનપણના મિત્ર સોહરાબ ...
18
19
ફિલ્મ રેફ્યુજીનું ગીત યાદ આવી રહ્યું છે. ''પંછી,નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે, સરહદે ઈન્સાનો કે લિએ હૈ સોચો તુમને ઔર મેને ક્યા પાયા ઈન્સાન હોકે'' સાચે જ પ્રેમની કોઈ સીમા હોતી નથી. Love has not any bound. પ્રેમીઓ હમેશા પોતાના પ્રેમ ...
19