શનિવાર, 27 એપ્રિલ 2024
0

ભારતીય ધ્વજ સંહિતા : રાષ્ટ્રધ્વજ ફરકાવવાનાં નિયમો

ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
0
1
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
1
2
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
2
3
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
3
4
આપણા દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં તહેવાર જેવુ વાતાવરણ કાયમ રહે છે. સ્કુલ અને કોલેજમાં અનેક પોગ્રામ થાય છે. તો બીજી બાજુ આ દિવસે દેશના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ઝંડો લહેરાવે છે પણ શુ ...
4
4
5
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
5
6
Top 10 Gujarati Dishes -ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
6
7
ગાંધી જયંતિ પર આખો દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સમાધિ રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદી સોમવારે સવારે 7.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા હતા. ગાંધીજીની સમાધિ ખાતે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં ...
7
8
મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું."
8
8
9
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
9
10
શું તમે મહાત્મા ગાંધીની તસવીરો જોઈ છે? મોટાભાગના ફોટોગ્રાફ્સમાં ગાંધીની નજીકના લોકોનુ ટોળું જોવા મળે છે. આ ભીડના કેટલાક નામ એવા લોકોના હતા, જે ભારતના લગભગ દરેક નાગરિક જાણે છે.
10
11

ગુજરાતી નિબંધ - મહાત્મા ગાંધી

શુક્રવાર,સપ્ટેમ્બર 29, 2023
મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું . એમના પિતાનો નામ કરમચંદ ગાંધી હતો. ...
11
12
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
12
13
Mahatama Gandhi Biography - મહાત્મા ગાંધીને બ્રિટિશ શાસનના વિરોધે ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો નેતા અને રાષ્ટ્ર્પિતા ગણયું છે. એમનો પૂરો નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતો. મહાત્મા ગાંધી નો જન્મ 2 ઓકટોબર 1869ને ગુજરાતના પોરબંદર નામના સ્થાને થયું હતું
13
14
જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીની સાંકળોમાં જકડાયેલો હતો, ત્યારે ઘણા ક્રાંતિકારીઓ આગળ આવ્યા અને દેશને આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી અને આ લોકોએ મરવાનો ડર પણ ન રાખ્યો અને તેમાંથી એક રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા.
14
15
ગાંધીજીને સત્ય ખૂબ પસંદ હતુ અને તેમને પોતાના જીવનમાં આનો પ્રયોગ પણ કર્યો. એટલુ જ નહી ગાંધીજી તેમને પોતાની આત્મકથામાં આ તમામ સત્યના પ્રયોગો વિશે જ્ણાવ્યુ છે. આજે તેમની 150મી જન્મજયંતિ પર અમે અહી તેમના તમામ પ્રસંગો તો નહી પણ તેમના જીવનના મહત્વપૂર્ણ ...
15
16
જ્યારે વિક્રમ બત્રા શત્રુઓને તોડી નાખતો હતો, ત્યારે તે સાથી સૈનિકોને કહેતો હતો કે તમે જાવ, તમારી પત્ની અને બાળકો ત્યાં છે. કારગિલ યુદ્ધમાં, વિક્રમ એક પછી એક શિખરો પર તિરંગો લહેરાવતો અને 'યે દિલ માંગે મોર' કહેતો. જાહેરાતની આ પંચ લાઇન જ્યારે તે ...
16
17
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે બીજી ઑક્ટોબર ગાંધીજીની જન્મતિથિ છે એટલે એ નિમિત્તે તેમની ...
17
18
વર્ષ 1999માં મે મહિનો ચાલી રહ્યો હતો. જ્યારે ભારતીય સેનાને સૂચના મળી કે પાકિસ્તાની સૈનિકો અને કાશ્મીરી આતંકવાદીઓને કારગિલની ચોટી પર જોવામાં આવ્યા છે. પાકિસ્તાનીઓનુ ભારતીય સીમામાં ઘુસવુ કોઈ મોટી વાત નથી. તે ભારતની જમીન પર કબજો કરવા માટે આગળ વધી ...
18
19
Kargil Vijay Diwas Quotes 2023 - Kargil Vijay Diwas 26 જુલાઈ 1999નો તે દિવસ ભારતીય સેનાના ઈતિહાસમાં સોનેરી અક્ષરોમાં નોંધાયેલો છે. આ દિવસે ભારતએ દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધોમાંથી એક કારગિલ યુદ્ધમાં જીત મેળવી હતી. કારગિલ વિજય દિવસ પર, આપણે ભારતીય ...
19