0
દુર્ગા અષ્ટમીના રોજ કરો આ ઉપાય, દુર્ભાગ્ય થશે દૂર પૈસો આવશે ભરપૂર
મંગળવાર,માર્ચ 31, 2020
0
1
ગુરુવાર,સપ્ટેમ્બર 7, 2017
શારદીય નવરાત્ર 21 સેપ્ટેમબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ
1
2
દુર્ગે પરેશિ શુભદેશિ પરાત્પરેશિ!
વન્દ્યે મહેશદયિતેકરુણાર્ણવેશિ!.
સ્તુત્યે સ્વધે સકલતાપહરે સુરેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ કૃપાં લલિતેઽખિલેશિ! ૧
દિવ્યે નુતે શ્રુતિશતૈર્વિમલે ભવેશિ!
કન્દર્પદારશતયુન્દરિ માધવેશિ!.
મેધે ગિરીશતનયે નિયતે શિવેશિ!
કૃષ્ણસ્તુતે કુરુ ...
2
3
ગુજરાતનો પ્રાચીન ગરબો આજે સાચે જ મોંઘો બન્યો છે. હજારો, લાખોની વાતોને હવે વિસારી દઇ ગરબો કરોડોએ પહોંચ્યો છે. અમદાવાદ, વડોદરા સહિત રાજ્યના શહેરોમાં પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા પાછળ સ્પોન્સર કંપનીઓ રોજે રોજ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.
3
4
નમો નમો દુર્ગે સુખ કરની.
નમો નમો દુર્ગે દુઃખ હરની
નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી.
તિહૂઁ લોક ફૈલી ઉજિયારી
શશિ લલાટ મુખ મહાવિશાલા.
નેત્ર લાલ ભૃકુટિ વિકરાલા
રૂપ માતુ કો અધિક સુહાવે.
દરશ કરત જન અતિ સુખ પાવે...
4
5
સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે.
આપણે દરરોજનાં કામકાજમાં...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
કાચા કેળાને ઉકાળીને તેમના છોલટા કાઢી લો, આ કેળાને સારી રીતે મેશ કરી લો
હવે તેમા લીલા મરચાં, લીલા ઘાણા અને બધા મસાલા સ્વાદમુજબ ભેળવી લો. પછી તેના નાના-નાના વડા બનાવો
6
7
સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
માતાની આરાધના કરવાની બીજી રીત છે ઉપવાસ કરવા, નવ દિવસ સુધી માતાની ભક્તિ કરવી. ઘણા લોકો નવરાત્રીમાં નવ દિવસ નકોરડાં ઉપવાસ કરે છે. ઘૂપ-દીપ કરીને માતાજીની ભક્તિ-અર્ચના કરે છે. કેટલાક તો પાછા પગપાળા માતાજીના સ્થાનકો પર જઈને પોતાની શ્રધ્ધા વ્યક્ત કરે ...
7
8
સોમવાર,સપ્ટેમ્બર 29, 2008
નવરાત્રિની તૈયારીઓ હવે ગલી-મહોલ્લામાં ઝલકવા માંડી છે. કોઈક સ્ટેજને કેવી રીતે આકર્ષક બનાવવો તેની તૈયારીમાં લાગ્યા છે તો કોઈક કંઈ પાર્ટીને મ્યુઝિક માટે બોલાવવી તેની મૂંઝવણમાં છે. જ્યારે યુવક-યુવતીઓ નવ દિવસ આકર્ષક દેખાવવા માટે પોતાના નવ દિવસના ડ્રેસની ...
8
9
રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ:
ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી જીવન શૈલી માટે તો ઉત્સવો મનાવવા ખૂબજ જરૂરી છે. ઉત્સવોથી માનવ જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે.
9
10
રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
ગયા વર્ષે લાઈટવાળી પાઘડી અને ડાંડિયાનો ક્રેજ વધારે રહ્યો હતો અને તેને ખુબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. આ પાઘડી અને ડાંડિયાની વચ્ચે લાઈટ હોય છે અને તેનું એક છુપાયેલુ બટન હોય છે તેને એક વખત પ્રેસ કરવાથી તે 10-15 મિનિટ સુધી ચાલે છે અને...
10
11
રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
દરેક વખતની જેમ આ વખતે પણ નવરાત્રિમાં નવા ગીતોની ધુમ મચશે. દર વર્ષે જેમ ગુજરાતી ગરબાની સાથે સાથે હિંદી ગીતો પણ વગાડવામાં આવે છે તે જ રીતે આ વખતે પણ નવા હિંદી ગીતોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
11
12
રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…
મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો
12
13
રવિવાર,સપ્ટેમ્બર 28, 2008
તહેવાર હોય કે સારો પ્રસંગ આવે ત્યારે શુ પહેરૂ ? કેવો મેક અપ કરૂ ? આ સવાલ મોટા ભાગની યુવતીઓને સતાવતો હોય છે. એમાંય વળી નવલી નવરાત્રીને વાત હોય તો પુછવું જ છું.
13