0
Jalebi Fafda- જાણો છો દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ શા માટે છે?
ગુરુવાર,ઑક્ટોબર 2, 2025
0
1
Dussehra 2025 Upay: દશેરા એ ખરાબ પર સારાના વિજયનું પ્રતીક છે. આ દિવસ નવા સાહસો શરૂ કરવા અને અમુક ધાર્મિક વિધિઓ કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. તેથી, આજે આપણે દશેરા પર કરવામાં આવતી કેટલીક ખાસ વિધિઓ શેર કરવા જઈ રહ્યા છીએ.
1
2
આ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે વિજયાદશમીની ઉજવણી કરો! પરંપરાગત વિજયાદશમી વાનગીઓ વિશે જાણો.
વિજયાદશમી વાનગીઓ
1. પૂજા પ્રસાદ: ખીચડી અને તડકા દાળ
* પૂજા દરમિયાન આપવામાં આવતી સરળ અને પૌષ્ટિક વાનગીઓ.
2
3
વિજયાદશમીનો તહેવાર ભારતમાં અસત્ય પર સત્યના વિજય તરીકે ઉજવવામાં આવે છે. વિજયાદશમી પર સોના પત્તા (શમી વૃક્ષના પાંદડા) વહેંચવાની પરંપરાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને તેને સમાજમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક ...
3
4
શમી પર અનેક દેવતા એક સાથે નિવાસ કરે છે. સનાતન ધર્મમાં કરવામાં આવેલ યજ્ઞોમાં શમી વૃક્ષની સમિધાઓને અર્પિત કરવો ખૂબ શુભ અને શીઘ્ર ફળદાયક માનવામાં આવે છે. શમીનો છોડ ઘરમાં રોપિત કરવાથી શનિના આશીર્વાદને પ્રાપ્ત થવાની સાથે જ પૈસા પણ ઉગવા માંડે છે. (ધરમાં ...
4
5
હિન્દુ ધર્મમાં વૃક્ષોને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે વૃક્ષો દેવી-દેવતાઓ સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓ ગ્રહો અને નક્ષત્રો સાથે પણ સંકળાયેલા છે. શમી વૃક્ષને ભગવાન શનિ અને શનિ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેની પૂજા મહત્વપૂર્ણ છે. ...
5
6
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, અવતરણો: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે ...
6
7
Importance of Dussehra: ખરાબ પર હંમેશા સારાનો વિજય થાય છે. આનું પ્રતીક બનાવવા માટે દર વર્ષે વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાવણના પુતળાના દહનની સાથે, આ દિવસે દુર્ગાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલો જાણીએ ...
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
નવરાત્રિના નવ દિવસ મોડી રાત સુધી જાગીને રાસ ગરબા ખેલીને થાકેલા ખેલૈયાઓ દશેરાના દિવસે આરામ ફરમાવી આનંદ પ્રમોદ કરે છે
8
9
સોમવાર,સપ્ટેમ્બર 29, 2025
Dussehra (Dasara) 2025 Date And Time, Vijayadashami Kyare Che : દેશના જુદા જુદા ભાગમાં વિજયાદશમી/દશેરાને જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં દશેરા પર શસ્ત્રો પૂજા અને વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે.
9
10
રવિવાર,સપ્ટેમ્બર 28, 2025
શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ વર્ષે નવરાત્રીમાં એક દિવસ ઉમેરવામાં આવી રહ્યો છે. પરિણામે, દશેરાની તારીખ અંગે મૂંઝવણ છે. ચાલો તમને જણાવીએ કે દશેરા ક્યારે ઉજવાશે.
10
11
શનિવાર,સપ્ટેમ્બર 27, 2025
હિન્દુ ધર્મમાં, દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવો મહાન તહેવાર છે જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે લંકાના શાસક રાવણનો વધ કર્યો હતો, જેનાથી અંધકારનો અંત આવ્યો હતો
11
12
Dussehra 2024: શારદીય નવરાત્રિના અંતિમ દિવસે દશમી તિથિ પર દશેરા ઉજવાશે. દશેરાને વિજયાદશમી (Vijayadashami) પણ કહેવામાં આવે છે. આ દિવસ બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે. પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે ...
12
13
દશેરાનો તહેવાર ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે શુભ ફળ મેળવી શકો છો, આજે અમે તમને આ ઉપાયો વિશે જણાવીશું.
13
14
શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
Vastu Tips For Dussehra 2024 : નવરાત્રિના સમાપન પછી આવનારા દશેરાનો તહેવાર ખરાબ પર સારાને જીતનુ પ્રતિક છે. તેથી આને જશ્નના રૂપમાં ઉજવાય છે. આ દિવસે દિવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
14
15
શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
Dussehra 2024 Kyare Che : દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ...
15
16
શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
16
17
દશેરા સ્પેશિયલ- કાંદાના ભજીયા, બાસુંદીૢ જલેબીૢ ફાફડા ઘરે જ સરળ રીતે અમારી રેસીપી જોઈને બનાવો
17
18
dussehra rangoli 2023- વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. દરેક રાજ્યમાં આ તહેવારનું અલગ-અલગ મહત્વ અને પરંપરા હોય છે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ પ્રમાણે દશેરાની ઉજવણી કરે છે.
18
19
Dussehra 2024 - દશેરાનો તહેવાર આ વર્ષે 12 ઓકટોબરે ઉજવાશે. આ વર્ષે દશેરાના તહેવાર પર બે શુભ યોગ પણ બની રહ્યા છે
19