રવિવાર, 28 ડિસેમ્બર 2025
0

કેવી રીતે કરશો કરવા ચોથ ?

સોમવાર,ઑક્ટોબર 21, 2013
0
1
તા.૨૪મી એપ્રિલના રોજ અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ ...
1
2

ગુરૂ અને શિષ્ય

મંગળવાર,જુલાઈ 7, 2009
ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. 'ગુ' શબ્દનો અર્થ છે અંધકાર(અજ્ઞાન) અને 'રુ' શબ્દનો અર્થ છે પ્રકાશ જ્ઞાન. અજ્ઞાનનો નષ્ટ કરનારા જે બ્રહ્મરૂપ પ્રકાશ છે, એ ગુરૂ છે.
2
3

ઓખલેશ્વર હનુમાનજી

ગુરુવાર,એપ્રિલ 9, 2009
મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાથી 35 કિલોમીટર દૂર બાઈ ગામમાં નવગ્રહ શનિ મંદિરથી 18 કિલોમીટર આગલ આવેલ ગામ ઓખલામાં ઓખલેશ્વર મઠમાં હનુમાનજેની સ્વયંભૂ મૂર્તિ છે. બ્રહ્મલીન ઓંકારપ્રસાદજી પુરોહિત (પારિક બાબા)એ 1976માં અહીં અખાત ત્રીજના દિવસથી જે અખંડ રામાયણ ...
3
4

વિનમ્ર ભક્ત બજરંગબલી

ગુરુવાર,એપ્રિલ 9, 2009
નબળા લોકો કાયમ મજબૂરીને કારણે વિનમ્ર હોય છે. પરંતુ જો શક્તિશાળી વ્યક્તિ વિનમ્ર છે તો ચોક્કસ એ બુધ્ધિ અને બળથી પરિપૂર્ણ છે. ડરપોક રાજા સુગ્રીવની સામે હનુમાનજી પણ વિનમ્ર રહેતા હતા અને સર્વશક્તિમાન પ્રભુ શ્રીરામના સમક્ષ પણ.
4
4
5
આજે પોષી પુનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિવસ. એક લોકવાયકા મુજબ જ્યારે પહેલાં ભયંકર દુકાળ પડ્યો હતો ત્યારે લોકોએ ભેગા મળીને મા અંબાની આરાધના કરી હતી અને માતાએ પ્રસન્ન થઈને પૃથ્વી પર વિવિધ પ્રકારના શાકભાજી અને ફળફળાદી ઉત્પન્ન કર્યા હતાં.
5
6

શરદપૂનમની રાતડી.......

મંગળવાર,ઑક્ટોબર 14, 2008
ઘણા લોકોને એવુ થતુ હશેને કે ગરબા તો ગયા, હવે તો આવતા વર્ષે જ રમવા મળશે, પણ નહી નવરાત્રી જતા જતા પણ તમને એક તક આપે છે કે તમે એક વાર મનમૂકીને ઝૂમી લો, અને એ પણ ચાંદની રાત્રે એટલે કે પૂનમના દિવસે. અને આ મોકો તમને ફક્ત ગુજરાતમાં જ મળશે.
6
7

લઘુને ગુરૂ બનાવે તે 'ગુરૂ'

ગુરુવાર,જુલાઈ 17, 2008
અષાઢી પૂનમે વ્યાસ પૂજન કરાય છે. આ દિવસે ઋષિ મુનીની પૂજા કરવાની પ્રથા પ્રાચીન અને પરંપરાગત છે. ઇતિહાસ જોઇએ તો માનવ સંસ્કૃતી સ્થાપવામાં ઋષિ મુનીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે.
7
8
વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની ...
8
8
9

વટપૂર્ણિમાં વ્રત કથા

મંગળવાર,જૂન 17, 2008
સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો, નારદજીએ સત્યવાન અને સાવિત્રીના ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુ:ખ થયું તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર ...
9
10

શનૈશ્વર જયંતી

મંગળવાર,જૂન 3, 2008
ભગવાન શનિદેવનો જન્મ વૈશાખ અમાવસના રોજ બાર વાગે માનવામાં અવે છે. તેથી વૈશાખ અમસનો દિવસ શનૈશ્વર જયંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે.
10
11

રામનવમીએ શું કરશો

શુક્રવાર,એપ્રિલ 11, 2008
* આ દિવસે આખા આઠ પ્રહરનું વ્રત રાખવું જોઈએ. * દિવસ દરમિયાન ભગવાનનું સ્મરણ, સ્ત્રોત્ર-પાઠ, હવન અને ઉત્સવ કરો. * આ દિવસે રામાયણ પાઠ અવશ્ય કરો. * આ દિવસે કોઈ પવિત્ર જગ્યાએ સ્નાન કરવું જોઈએ. * આ દિવસે આપણે સંકલ્પ લેવો જોઈએ કે રામના...
11
12

રામનવમી વ્રત કેવી રીતે કરશો?

શુક્રવાર,એપ્રિલ 11, 2008
* વ્રત કરનારે નવમીના આગલા દિવસે સવારે સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન રામચંદ્રનું સ્મરણ કરો. * બીજા દિવસે એટલે કે નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરીને નિત્યકૃત્યથી નિવૃત્ત થવું જોઈએ. * ત્યાર બાદ ગંગાજળ અને શુધ્ધ જળનો ઘરમાં...
12
13
પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. લોકોએ ઘેર- ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનું પર્વ દર વર્ષે ઉજવવામાં આવે
13
14
‘નવરાત્રિ' હિંદુઓનો ધાર્મિક તહેવાર છે. સંસ્‍કૃત ભાષામાં ‘નવરાત્રિ'નો શબ્‍દશઃ અર્થ ‘નવ રાત્રિઓનો સમૂહ' એવો થાય છે. નવરાત્રિની આ નવ રાત્રિઓ અને દસ દિવસો દરમિયાન મા શક્‍તિના વિવિધ નવ સ્‍વરૂપોની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
14
15

ઋતુનો રાજા વસંત

રવિવાર,ફેબ્રુઆરી 10, 2008
મહર્ષિ વાલ્મીકિના રામાયણમાં વસંત એકદમ સુંદર અને મનને હરનારુ ચિત્રણ કરવામાં આવ્યુ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં 'ઋતુના કુસુમાકર' કઈને ઋતુરાજ વસંતને પોતાની વિભૂતિ માની છે. કવિવર જયદેવ તો વસંતનુ વર્ણન કરતા થાકતાં જ નથી.
15
16

ગણપતિના નિદાન ભાવોના રહસ્ય

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
મધ્યસ્થ ભૂતમાં પણ 'ગણપતિ' હૈ કિંતુ આવાહિત 'ગણપતિ' થી ભૂતસ્થ ગણપતિ ઉદબધ્ધ હોય છે. આ આવાહનનું રહસ્ય છે...
16
17

અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે....
17
18

ગણેશજીના વિવિધ સ્વરૂપ

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
અનંત,અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સમૃધ્ધિ આપનાર, વિધ્નહર્તા, બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રૂપ,પ્રચંડ તેજવાળા શ્રી ગણેશે સૃષ્ટિ પ્રારંભ થવાથી માંડીને અત્યાર સુધી...
18
19

તિર્થસ્થળ મથુરાની ધર્મયાત્રા

શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
હિંદુ ધર્મ ગ્રંથોમાં મથુરાનો મોટો મહિમા છે. અથર્વવેદની ગોપાલતાપનીમાં લખ્યું છે.. मथ्यते तु जगत्सर्वं ब्रह्मज्ञानेन येन वा। तत्सारभूतं यद्यस्यां मथुरा सा निगद्यते॥...
19