0
શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti
મંગળવાર,એપ્રિલ 5, 2022
0
1
રવિવાર,સપ્ટેમ્બર 19, 2021
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે
મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...
1
2
રવિવાર,સપ્ટેમ્બર 19, 2021
Ganesjh Vidarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન -સૌ પ્રથમ ઘરની મહિલાએ એક પાટલા પર સ્વસ્તિક બનાવવુ, ત્યારબાઅદ પાટલા પર ચોખા પાથરો અને ત્યારબાદ તેના પર પીળા કે ગુલાબી કે લાલ રંગનુ કોઈ નવુ વસ્ત્ર પાથરો.
2
3
શનિવાર,સપ્ટેમ્બર 18, 2021
ગણેશ ચતુર્થી (ganesh chaturthi) પર બાપ્પાની સ્થાપના(bappa sthapna) જેટલી ખુશી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવે છે બાપ્પાનુ વિસર્જન(bappa visarjan) પણ એટલા જ હર્ષોલ્લાસથી થાય છે. ભલે ક્ષણ થોડો ભાવુક કરનારી છે, પણ રંગ ગુલાલ ઉડાડતા નાચતા ગાતા બાપ્પાને ...
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 17, 2021
10 દિવસીય ગણેશોત્સવ સમાપનની વેલામાં છે. પરંપરા મુજબ શ્રી ગણેશનું વિસર્જન અનંત ચતુર્દશીમાં હશે. મત-મતાંતરથીસ્થાપિત શ્રી ગણેશનુ વિસર્જન તારીખ 20 અને 21 સપ્ટેમ્બરના રોજ થશે. દેશભરના વિવિધ પંડિતો અને જ્યોતિષી સાથે ચર્ચા ઉપરંત આ સુનિશ્ચિત થયુ છે શ્રી ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 17, 2021
Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત જાણો કથા અને શુભ મૂહૂર્ત
5
6
મંગળવાર,સપ્ટેમ્બર 14, 2021
અમે બધા જાણી છે કે શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે. આખેર શ્રી ગણેશને શા માટે દૂર્વા પ્રિય છે. તેના પાછળની સ્ટોરી છે. શા માટે તેની 21 ગાંઠ જ શ્રી ગણેશને ચઢાવવામાં આવે છે.
6
7
સોમવાર,સપ્ટેમ્બર 13, 2021
ગણેશ ચતુર્થી પર સોપારીનો આ અચૂક ઉપાય, બધા કષ્ટ થશે દૂર થઈ જશો માલામાલ
7
8
રવિવાર,સપ્ટેમ્બર 12, 2021
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન ...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની ...
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ...
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ભાદ્રપદના શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલો પ્રથમ દેવતા ગણેશની પત્નીઓ વિશે ટૂંકમાં જાણીએ.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ગણેશજીનો જાડા પેટનુ આ છે રહસ્ય
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ગુજરાત સરકારે બુધવારે કૅબિનેટની એક બેઠકમાં ચર્ચા બાદ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો ડિસ્ક જૉકી (DJ) અને ગાયક-કલાકારોનાં વૃંદ અને બૅન્ડવાજાં સાથે યોજવાની પરવાનગી આપી છે. આ નિર્ણય પ્રમાણે હવે ખુલ્લા મેદાનમાં 400 લોકોની મર્યાદા સાથે સાંસ્કૃતિક અને ...
13
14
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે.
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
Happy Ganesh Chaturthi 2021 : ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર 10 સપ્ટેમ્બર 2021, શુક્રવારે છે. આ પાવન દિવસે પ્રથમ પૂજનીય દેવ ભગવાન ગણેશની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની કૃપાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પુરી થઈ જાય છે
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 10, 2021
હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી ગણેશ ઉત્સવ શરૂ થાય છે અને અનંત ચતુર્દશી સુધી ચાલે છે. જેને ગણેશ વિસર્જન પણ કહેવામાં આવે છે. બાપાની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ...
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 9, 2021
કોઈપણ શુભકાર્યને કરતા પહેલા લોકો મોટાભાગે પૂજા પાઠ કરે છે. ઘરમાંથી બહાર જવાનુ હોય કે નવા ઘરમાં શિફ્ટ થવાનુ હોય કે પછી કોઈ તહેવાર કેમ ન હોય. મોટાભાગના લોકો ભગવાનની પૂજા કરતા જ હોય છે.
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 9, 2021
ભૂલથી ચાંદ જોવાઈ જાય તો જરૂર કરવુ આ ઉપાય અને મંત્ર જપ
18
19
ગુરુવાર,સપ્ટેમ્બર 9, 2021
Ganesh chaturthi poster 2021- હેપી ગણેશ ચતુર્થી
19