0
શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti
શનિવાર,જાન્યુઆરી 9, 2021
0
1
મંગળવાર,જાન્યુઆરી 5, 2021
ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો. પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न ...
1
2
મંગળવાર,જાન્યુઆરી 5, 2021
ગણેશ ઉત્સવના દિવસોમાં કરવામાં આવેલ ગણેશની વિશેષ પૂજાથી બધા દુખ દારિદ્ર દુર થઈ શકે છે અને કાર્યોમાં આવતા અવરોધ પણ દૂર થાય છે. આજે અમે તમને ગણેશજીના એવા કેટલાક મંત્રો જણાવીશુ જેનો જાપ ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન કરવા જોઈએ....
2
3
ગણેશજીના પસંદગીનો ભોગ છે મોદક, ગણેશજીના આ વિશેષ અવસર પર મોદક ખૂબ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે મોદક એક નહી અનેક પ્રકારના વિવિધ ભરાવન દ્વારા બનાવાય છે.
3
4
ભાદરવા માસની અજવાળી ચોથે કરાતું આ વ્રત ગણેશજીનું છે. ગણેશજી સુખ સંપત્તિના દાતા છે. આ વ્રત કરનારે સવારે વહેલા તૈયાર થઇને ગણેશજીની કરેણના લાલ ફૂલોથી પૂજા કરવી અને આખો દિવસ ઉપવાસ કરવો. ગણેશજીને લાડવાનો નૈવેધ ચડાવવો. ગણપતિનું વ્રત કરનારે ચન્દ્રના દર્શન ...
4
5
ભગવાન ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી આવી ગયું છે. આ વર્ષ ગણેશોત્સવ 2 સેપ્ટેમબરથી 12 સેપ્ટેમબર સુધી ઉજવાશે. ગણપતિના જનમદિવસના રૂપમાં ગણેશનો મહાપર્વ ગણેશ ચતુર્થી પર ઘણી વાતોની કાળજી રાખવી જોઈએ. આવો તમને જણાવીએ છે કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ ગણાય
5
6
ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ...
6
7
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ભક્તો પુર્ણ જોશમાં શ્રી ગણેશની આરાધના કરશે. હિન્દુ માન્યતા મુજબ કોઈપણ શુભકાર્ય કરતા પહેલા ભગવાન શ્રી ગણેશનુ પૂજન કરવામાં આવે છે. આ પરંપરા જુના સમયથી ચાલી રહી છે. ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન ...
7
8
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
ગણેશજીનો જાડા પેટનુ આ છે રહસ્ય
8
9
શુક્રવાર,જાન્યુઆરી 1, 2021
ભાદ્રપદના શુક્લ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આથી આ દિવસે ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલો પ્રથમ દેવતા ગણેશની પત્નીઓ વિશે ટૂંકમાં જાણીએ.
9
10
મંગળવાર,સપ્ટેમ્બર 1, 2020
મંગલ મૂર્તિ બાપ્પા મોરયાને ગણેશ ચતુર્થેના દિવસે ઢોલ નગારા સાથે નાચતા-ગાતા લાવીને ઘર-ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. દસ દિવસ સુધી તેમની પૂજા-આરાધના કરવામાં આવે છે. બાપ્પાને જુદા જુદા પ્રકારના પકવાનનો ભોગ લગાવવામાં આવે છે અને દસ દિવસ બાદ ખૂબ ધામધૂમથી ...
10
11
શ્રી ગણેશના વિદાયનો ક્ષણ નજીક છે. જેમણે આખા 10 દિવસ શ્રી ગણેશને બેસાડ્યા છે તેઓ અનંત ચતુર્દશીને વિસર્જન કરશે. આ વખતે 12 સપ્ટેમ્બર ગુરુવારે અનંત ચતુર્દશી છે. ચાલો જાણીએ ગણપતિ વિસર્જનના શુભ સમય અને નિયમો ...
11
12
દસ દિવસ ગણેશજી ઘરમાં બેસાડ્યા પછી અનંત ચતુર્દર્શીએ ગણેશ વિસર્જનની પરંપરા છે. આવુ કરવાથી જીવનમાં આવનારા બધા કષ્ટો દૂર થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. ગણેશજીની પ્રતિમાનુ 3,5,7 અને 10 દિવસ પછી પાણીમાં વિસર્જન કરવામાં આવે છે.
12
13
અગ્નિ પુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્દશીને અનંત ચતુર્થીના સ્વરૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ ...
13
14
ગણેશ ઉત્સવ પર બે વસ્તુઓ વિશેષ હોય છે એક તો ગણેશજી પોતે અને બીજુ તેમની પ્રિય વસ્તુ મોદક. આજે અમે તમને બતાવી રહ્યા છે ગણેશજીને પ્રિય મોદક ચોકલેટી સ્વાદમાં બનાવવાની રેસીપી
14
15
ભગવાન ગણેશજી વિધ્નહર્તા અને મંગલકર્તા છે. ભક્તો બાપ્પાના ઘર આગમનથી ખુશ થઈને તેમની શ્રદ્ધાપૂર્વક આરાધના કરી રહ્યા છે, ગણેશજીની પૂજા અર્ચના કરવાથી વિધ્નહર્તા તમામ કષ્ટો દૂર કરી દે છે આ વખતે દરેક ભક્ત ગણેશજીને એક જ કામના કરશે કે હે ગણેશ દુનિયા પર ...
15
16
ભારતની વિવિધતામાં એકતાના રંગ અહીંના તહેવારો અને પર્વમાં ખૂબ સુંદરતાથી જોવાય છે. એક જ ધર્મમાં જુદા જુદા ક્ષેત્રમાં ઘણી સુંદર સાંસ્કૃતિક પરંપરાઓ છે કે તેઓ ફક્ત જોવાનું જ રાખે છે. જેમ કે બંગાળમાં દુર્ગાપૂજા પ્રવર્તે છે, તે જ રીતે ઉત્તર ભારતમાં ...
16
17
ચતુર્થીના દિવસે લોકોને ચાંદ નહી જોવા જોઈએ. જણાવાય છે કે ચાંદ જોવાથી ઝૂઠા આરોપ કે કલંકના ડર બન્યું રહે છે. તે સિવાય કલંક પણ લાગી શકે છે. ચોરીનો આરોપ લાગે છે. એક કથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ પર સ્યમંતક મણિ ચોરાવવાનો આરોપ લાગ્યુ હતુ ત્યારે નારદજીએ ...
17
18
Ganesha Chaturthi 2020 Effect: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આ વખતે ચતુર્થી તિથિ 21 ઓગસ્ટના રોજ શુક્રવારે રાત્રે 11 વાગીને 02 મિનિટથી 22 ઓગસ્ટ 2020, શનિવારે સાંજે 7 વાગીને 57 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રોમાં માન્યતા છે કે તમામ ...
18
19
ગણેશ ચતુર્થી પૂજનનો આજે બીજો દિવસ છે. આવામાં ગણેશજીની સંધ્યા આરતી બધાએ કરવી જોઈએ. જેથી ઘર પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે. શ્રી ગણેશજીને પાર્વતી માતાના દુલારા પણ કહેવામાં આવે છે. બાપ્પાને ગજાનંદ, એક દંત સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. આવામાં ગણેશજીની ...
19