રવિવાર, 19 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified:
સોમવાર, 4 ડિસેમ્બર 2017 (14:49 IST)
સંબંધિત સમાચાર
ગુજરાતને બદનામ કરનાર કોંગ્રેસને 9 તારીખે સજા કરવાની છેઃ ધરમપુરમાં મોદી
ગુજરાતમાં ઓસરી રહેલો મોદીવેવ, સભામાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપમાં ચિંતા
પીએમની સભામાં શહિદ જવાનની બહેનનો હોબાળો, પોલીસે બાવળે પકડી બહાર કાઢી મુકી
Okhi Cyclone = ગુજરાતમાં ઓખી વાવાઝોડાનો ખતરો,માછીમારોને દરિયો નહીં ખેડવા અપિલ
.BJP VS Congress- પોલિટિક્સના એપી સેન્ટર રાજકોટમાં , બંને પક્ષોનું શક્તિપ્રદર્શન, હજારોની મેદની ઉમટી
Gujarat Election - ગુજરાતમાં આ વખતે 1001 ટકા ભાજપ જ જીતશે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?
Seeds In Diabetes: ડાયાબિટીસમાં તમારો આહાર સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાવા-પીવાથી બ્લડ શુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીએ તેના આહારમાં કેટલાક બીજનો સમાવેશ કરવો જોઈએ. આનાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે.
દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?
જો તમે પણ ચા પીવાના શોખીન છો અને સવાર-સાંજ દૂધવાળી કડક ચા પીવો છો, તો જાણો ICMRનો આ લેટેસ્ટ રિપોર્ટ, જેમાં દૂધવાળી ચાને સ્વાસ્થ્યની સૌથી મોટી દુશ્મન માનવામાં આવી છે. જાણો શા માટે દૂધવાળી ચા અને કોફી ખતરનાક છે?
High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ
High Blood Pressure: સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બ્લડ પ્રેશર ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક સહિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. 30 વર્ષની ઉંમર પછી, દરેક વ્યક્તિએ નિયમિત સમયાંતરે હાઈ બ્લડ પ્રેશરની તપાસ કરાવવી જોઈએ. ખાવાની આદતો અને જીવનશૈલીમાં પણ મોટા ફેરફારો કરો. આ સિવાય હાઈપરટેન્શનને કંટ્રોલ કરવા માટે આ 5 ટિપ્સ ફોલો કરો.
ગાંઠિયાનું શાક બનાવવાની રીત
gujarati Gathiya Nu Shaak, ગાંઠિયાનું શાક બનાવવાની રીત સામગ્રી 1 1/2 કપ જાડા ગાંઠિયા, 1 મોટી ડુંગળી સમારેલી
બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ
Confidence -કોઈમા પણ આત્મ વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. તેનાથી માણસ જીવનની કોઈ પણ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકે છે. પણ જો કોઈને ક્નાફિડેટ બનાવવા તેમના માતા-પિતાની જ જવાબદારી હોય છે અને આ બાળપણથી જ કોઈ પણ માણસમાં નાખવી જ જોઈએ.
વીડિયો
Watch More Videos
નવીનતમ
'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2024થી ગાયબ હતા. હવે 25 દિવસ બાદ તે ઘરે પરત ફર્યો છે. અભિનેતાની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેના ગુમ થવાનું કારણ જણાવ્યું છે.
Jokes- હા, કંજૂસ તો છે
ચિન્ટુ- કારણ કે પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.
કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ
એશ્વર્યા રાય બચ્ચનની જેમ જ આરાધ્યા બચ્ચન માટે પણ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જવુ કોઈ પહેલીવારની વાત નથી. તે પહેલા પણ પોતાની માતા સાથે જોવા મળી છે. પણ આ વખતે તે ખૂબ અલગ અંદાજમાં જોવા મળી. પોતાની માતાને પુરો સપોર્ટ કરતી જોવા મળી.
Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો
લાખો લોકોના દિલો પર રાજ કરનાર એક્ટર વિકી કૌશલ 16 મેના રોજ પોતાનો 36મો જન્મદિવસ સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરના કારણે વિકી કૌશલને જેલ જવું પડ્યું હતું. ચાલો જાણીએ શું હતો આ સમગ્ર મામલો.
પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 શરૂ થઈ ગયો છે. જ્યાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ કાનની રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જાદુ વિખેરતી જોવા મળશે. ઈવેન્ટના પહેલા દિવસે ઉર્વશી રૌતેલા તેના બાર્બી લુકમાં ચમકતી જોવા મળી હતી. જો કે તેનો આ લુક જોઈને ફેંસ ને દીપિકા પાદુકોણની યાદ આવી ગઈ છે.
લેટેસ્ટ સમાચાર
દેશના આ ભાગોમાં ગરમી વધુ બળશે, ગરમીનું મોજું યથાવત રહેશે, હવામાન વિભાગનું લેટેસ્ટ એલર્ટ
Weather updates- હાલમાં દેશમાં આકરી ગરમીમાંથી કોઈ રાહત દેખાતી નથી. કાળઝાળ ગરમી સાથે ગરમીનું મોજુ યથાવત છે.
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 60થી વધુ લોકોના મોત
અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે આવેલું પૂર લોકો માટે સંકટ બની ગયું છે. પૂરને કારણે અફઘાનિસ્તાનમાં અલગ-અલગ સ્થળોએ 60થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. તાલિબાનના એક અધિકારીએ આ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો, પૂર્વ સરપંચની ગોળી મારીને હત્યા, અનંતનાગમાં જયપુરના કપલને ગોળી મારી
જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે આતંકવાદીઓએ અનંતનાગ અને શોપિયાંમાં હુમલો કર્યો છે. આતંકવાદીઓએ પૂર્વ સરપંચ એજાઝ અહેમદ શેખ પર નજીકથી ફાયરિંગ કર્યું હતું
RCB એ CSK ને 27 રનથી હરાવ્યું, છેવટે પ્લે ઓફ માટે કર્યું ક્વાલિફાય
CSK vs RCB Live: RCB ટીમે CSCO ને 27 રનથી હરાવ્યું. આ મેચમાં RCB તરફથી બેટ્સમેન અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું.
સ્વાતિ માલીવાલ કેસમાં એક પણ શબ્દ ન બોલ્યા અરવિંદ કેજરીવાલ, આવતીકાલે 12 વાગ્યે પોતાના બધા નેતાઓ સાથે ભાજપ હેડક્વાર્ટર જવાની કરી જાહેરાત
આવતીકાલે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય તરફ કૂચ કરશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી. સ્વાતિ માલીવાલના મુદ્દે તેમણે કશું કહ્યું ન હતું.