0
ગુજરાતમાં ઓગસ્ટમાં ફરીવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે, ગત વર્ષ કરતાં આ વર્ષે જુલાઈમાં બમણો વરસાદ થયો
બુધવાર,જુલાઈ 27, 2022
0
1
ભારે વરસાદની તબાહી બાદ હવે મધ્યમવર્ગના નાગરિકોને શાકભાજીનો ભાવ વધારો ત્રાસ મચાવી રહ્યો છે. અન્ય રાજ્યો તેમજ ગુજરાતમાં પણ ભારે વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થયું છે. અને ખેડૂતોના શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
1
2
લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ ...
2
3
Madhya Pradesh News: કહેવાય છે કે જોરનો ઝટકો જોરથી જ લાગે છે, આવું જ બન્યું મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં, જ્યા ઘરના બલ્બને સળગાવનારી વીજળીએ વીજળી ગ્રાહકોનો બલ્બ જ ફ્યુઝ કરી નાખ્યા. . બે માળના મકાનનું વીજળીનું બિલ 3400 કરોડ (રૂ. 34 અબજ 19 કરોડ 53 લાખ 25 ...
3
4
અમદાવાદ ગ્રામ્ય તથા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે 31 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 40થી વધુ લોકો સારવાર હેઠળ છે.
4
5
એકવાર ફરી લઠ્ઠાકાંડને (ઝેરી દારૂના) કારણે મોતની ઘટના સમાચારમાં છે. આ વખતે આ ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતના બોટાદ જિલ્લામાં નકલી દારૂના સેવનથી 30 લોકોના મોત થયા છે. સાથે જ સમયે, 40 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ પહેલા પણ અલગ-અલગ રાજ્યોમાં ...
5
6
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું રાજકોટ પહોંચ્યા હતાં. આજે તેઓ વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. આ પૂર્વે રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, બોટાદની ઘટના દુઃખ દાયી છે. જેમાં 25થી વધુના લોકોના મૃત્યુ થયુ છે. તેમના આત્માને શાંતિ ...
6
7
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં મોતના આંકડાઓ વધી રહ્યા છે. હાલમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. ત્યારે રાજ્યના મુખ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે આ ઘટનાક્રમમાં 22 ...
7
8
'ઝેરી દારૂ' શું છે?
આ દારૂ છે, જે ગેરકાયદેસર રીતે લોકો સુધી પહોંચે છે. ઘણા લોકો તેને દેશી દારૂ પણ કહે છે, પરંતુ એવું નથી. દેશી દારૂ બનાવવા માટે અલગથી
8
9
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ...
9
10
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ છે. આ લઠ્ઠાકાંડ મામલે નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું સામે આવ્યું છે. ગૃહ ...
10
11
પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ સાદગી ભરેલુ જીવન જીવવા માટે ઓળખાતા હતા. મિસાઈલ મેન કહેવાતા ડોક્ટર કલામ ભારતના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિયોમાંથી એક માનવામાં આવે છે. તેમને સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવામાં આવતા હતા.
11
12
અમદાવાદમાં થયેલા સિરિયલ બૉંબધડાકાની ઘટના ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. ત્યારે અમદાવાદમાં કુલ 21 જગ્યાએ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આશરે 56 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતા.
12
13
ધંધુકા અને બરવાળામાં લઠ્ઠાકાંડમાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. આ લઠ્ઠાકાંડે અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડની યાદ અપાવી દીધી છે. જેમાં ૧૨૩ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ સુરતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૨૪ લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ ૨૦૦૯માં ...
13
14
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 24 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના ગઈકાલે સામે આવી હતી. ગઈકાલ રાતથી જ રોજિદ સહિતના ગામોમાં મહિલા અને બાળકોના રડવાની ચીસો અને આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું.
14
15
યાત્રીઓની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ અને અમદાવાદ-આગ્રા કેન્ટ માટે બે જોડી ઉનાળુ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ ...
15
16
ગુજરાતને અડીને આવેલા આબુ રાજસ્થાન માઉન્ટ આબુ ના વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં અનેક ઝરણાઓ ધોધ વહેતા થતાં માઉન્ટ આબુનો પર્વતીય વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠ્યો છે જેમાં માઉન્ટ આબુની શોભા વધારતો નખીલેખ જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચી રહ્યા છે
16
17
2008 સિરિયલ બ્લાસ્ટની 14મી વરસી: 70 મિનિટમાં 21 સ્થળોએ બોમ્બ બ્લાસ્ટથી રક્તરંજીત થયું હતું અમદાવાદ
અમદાવાદમાં વર્ષ 2008માં થયેલાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટની ઘટનાની આજે વરસી છે. 26 જુલાઈના દિવસે વર્ષ 2008માં આતંકીઓએ અમદાવાદમાં એક 70 મિનિટમાં 21 ...
17
18
બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 24લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 નો સમાવેશ થાય છે. જોકે હજુ મોતનો આંકડો વધી શકે છે. જ્યા
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર થોડા મહિના જ બાકી છે અને આ ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પર ચાંપતી નજર રાખી રહી છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલ 26 જુલાઈએ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
19